Webdunia - Bharat's app for daily news and videos

Install App

Breaking news: અમદાવાદના બારેજામાં હોસ્પિટલમાં લાગી આગ

Webdunia
શનિવાર, 9 જાન્યુઆરી 2021 (16:18 IST)
અમદાવાદના બારેજા સ્થિત આસ્થા હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હોવાથી દોડધામ મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો પહોંચી ગયો છે. જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ આગમાં કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. 
 
મહારાષ્ટ્રમાં પણ હોસ્પિટલમાં આગ લાગતાં 10 નવજાતના મોત
મહરાષ્ટ્રના ભંડારા જિલ્લાની સરકરી હોસ્પિટલમાં શનિવારે સવારે આગ લાગતાં 10 નવજાતના મોત થયા હતા. ઘટના સિક ન્યૂબોર્ન કેર યૂનિટમાં સર્જાઇ હતી. શરૂઆતમાં ઘટના માટે હોસ્પિટલના તંત્રને જવાબદાર ગણી શકાય. વોર્ડમાં 17 બાળકો હતા. 7 બાળકો બચાવી લેવામાં આવ્યા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

વધુ જુઓ..

નવીનતમ

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

RIP Manoj Kumar: આ ફિલ્મને જોતા જ મનોજ કુમારે બદલી નાખ્યુ હતુ પોતાનુ નામ, આ હતુ અસલી નામ

આગળનો લેખ
Show comments