Webdunia - Bharat's app for daily news and videos

Install App

વીજળી મુદ્દે ભૂપેન્દ્ર પટેલનુ નિવેદન

Webdunia
સોમવાર, 25 ઑક્ટોબર 2021 (14:10 IST)
વીજળીને લઈ CM ભૂપેન્દ્ર પટેલે મહત્વનું નિવેદન, લોકોને કરી ઈલેક્ટ્રિસિટી બચાવવાની અપીલ, કહ્યું-
 
ગુજરાતમાં વીજ કાપ જેવી પરિસ્થિતિ નિર્માણ થતા રાજ્યમાં વીજ પૂરવઠાને લઈને અનેક સવાલો પ્રજાના મનમાં સતાવી રહ્યા છે તેવા સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે. મુખ્યમંત્રીએ લોકોને વીજળી બચાવવાની સલાહ આપી છે. લોકો વીજળી બચાવે આ ખૂબ જરૂરી છે તેમ કહેતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે આજે વીજળીની શુ સ્થિતિ છે તે બધા જાણે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

વધુ જુઓ..

નવીનતમ

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

RIP Manoj Kumar: આ ફિલ્મને જોતા જ મનોજ કુમારે બદલી નાખ્યુ હતુ પોતાનુ નામ, આ હતુ અસલી નામ

આગળનો લેખ
Show comments