Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી જશે જી20 શિખર સંમેલનમાં- G20 Summit: 30 ઓક્ટોબરે યોજાશે જી-20 શિખર સંમેલન,

Webdunia
સોમવાર, 25 ઑક્ટોબર 2021 (13:08 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દિવસના યુરોપ પ્રવાસ દરમિયાન ઈટાલીમાં ૩૦મી ઑક્ટોબરથી શરૂ થઈ રહેલી બે દિવસની જી-૨૦ સમિટમાં કોરોના મહામારી અને ક્લાઈમેટ ચેન્જના પડકારો સામેની લડત, અફઘાનિસ્તાનમાં સ્થિતિનો સામનો કરવા સંયુક્ત વૈશ્વિક અભિગમ પર ભાર મૂકશે. 
 
જી-૨૦ સમિટમાં પીએમ મોદી કોરોના મહામારી, વૈશ્વિક ગરીબી, વિશ્વમાં અસમાનતા જેવા પડકારજનક મુદ્દાઓ પર ચર્ચા કરશે
 
વડાપ્રધાન મોદી વિશ્વ જે પડકારોનો સામનો કરી રહ્યું છે તેની સામે લડવાનો ભારતનો દૃષ્ટિકોણ રજૂ કરે તેવી શક્યતા છે અને તેઓ અફઘાનિસ્તાનમાં પ્રવર્તમાન સ્થિતિ તેમજ કોરોના મહામારી અને ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવાની સ્થિતિ અંગે સંયુક્ત અભિગમ અપનાવવા હાકલ કરે તેવી અપેક્ષા છે. પીએમ મોદી આઠમી જી-૨૦ બેઠકમાં હાજરી આપશે.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments