Festival Posters

ભાવનગર નહી ઘોઘા, ધોલેરા, દીવ, વેરાળળ અને પોરબંદર સમુદ્રમાં ડૂબી જશે

Webdunia
શનિવાર, 14 ઑગસ્ટ 2021 (10:33 IST)
ગ્લોબલ વોર્મિંગ પર સંયુક્ત રાષ્ટ્રની રિપોર્ટને લઇને દુનિયાભરના દેશના ચિંતામાં છે. નાસાના શટલ રડાર ટોપોગ્રાફિક મિશનને જાણવા મળ્યું છે કે આગામી 8 દાયકામાં તટીય શહેર પાણીમાં ડૂબી જશે. જોકે ભાવનગર સમુદ્ર તટથી 24 મીટરની ઉંચાઇ પર છે, પરંતુ કોઇ ખતરો નથી, પરંતુ ભાવનગરથી ફક્ત 20 કિલો મીટર દૂર ઘોઘા સમુદ્ર તટથી થોડું ઉપર નથી, એટલા માટે ભાવનગર પર સમુદ્રના પાણીની પુનરાવૃતિનો ખતરો નથી, પરંતુ ઘોઘા પર છે. 
 
આ શોધ વિશે ડો. ભરત પંડિતએ કહ્યું હતું કે સમુદ્રતટથી ભાવનગરથી ઉંચાઇ 24 મીટર (78 ફૂટ)ને જોતા, ભલે સમુદ્રમાં પાણીનું સ્તર દોઢ થી બે મીટર ( 6 ફૂટ) ઉપર વધી જાય તેમછતાં પણ ભાવનગરને નુકસાન પહોંચશે નહી. પરંતુ ઘોઘા (સમુદ્ર તટ પર છે) અને ધોલેરા સમુદ્ર તટની નીચે ચેહ, આ વિસ્તારમાં પાણી ફેલાઇ જશે. 
 
દીવ, વેરાવળ અને પોરબંદરની ઉંચાઇ સમુદ્ર તટથી વધુ નથી એટલા માટે પાણી ફેલાવવાની સંભાવના છે. ભારતમાં સર્વે ઓફ ઇન્ડીયાએ વર્ષોના રિસર્ચના આધાર પર દરેક શહેરની સમુદ્ર તટતેહે ઉચાઇને નોંધાઇ છે. જેને રેલવે સ્ટેશન પર બોર્ડ પર સરળતાથી વાંચી શકાય છે. ઉદાહરણ તરીકે ભાવનગર સમુદ્ર તટથી 24 મીટર એટલે 78 ફૂટની ઉંચાઇ પર છે. આ બંને તટથી સટની ગણતાના સરેરાશ કરવામાં આવે છે પછી તે શહેરની ઉંચાઇ આ તટથી માપવામાં આવે છે. 
 
ઉદાહરણ તરીકે ભાવનગર શહેર સમુદ્ર તટથી 24 મીટર (78 ફૂટ)ની ઉંચાઇ પર સ્થિત છે. પાલિતાણા ડૂંગરની સમુદ્ર તટથી ઉંચાઇ 2221 મીટર (7288 ફૂટ) છે. ડો. ભરત પંડિતે કહ્યું કે ભાવનગર અને ઘોઘા વચ્ચે અંતર ફક્ત 20 કિમી છે અને બંને ઉપગ્રહ છબિમાં એક જ બિંદુ પર જોવા મળે છે. એટલા માટે નાસાએ ઘોઘાને ભાવનગર ગણવામાં આવે અને ભવિષ્યવાણી કરી દીધી કે ભાવનગર ડૂબી જશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Makhana Rabri Recipe- ડિનર ઝડપથી તૈયાર કરો ક્રીમી મખાના રબડી, મહેમાનો પણ રેસીપી માંગશે

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

શું રાત્રે મોડે સુધી સૂવાથી વજન ઘટાડવું થઈ જાય છે મુશ્કેલ ? જાણો શું કહે છે વિશેષજ્ઞ

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - સૂર્ય પર લેકચર

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

આગળનો લેખ
Show comments