Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે બદ્રીનાથ ધામના કપાટ બંદ થયા પછી થશે ચારધામ યાત્રાનો સમાપન

Webdunia
રવિવાર, 17 નવેમ્બર 2019 (10:04 IST)
બદ્રીનાથ ધામના કપાટ આજે સાંજે પાંચ વાગીને 13 મિનિટ પર શીતકાળ માટે બંદ કરાશે અને તેની સાથે ચારધામ યાત્રાનો સમાપન પણ થઈ જશે. બપોરે દોઢ વાગ્યે સાંજે પૂજા થશે. જ્યારે અપરાહ્નન ત્રણ વાગ્યેથી કપાટ બંદ થવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. તેના માટે મંદિરને ગેંદાના ફૂલોથી સજાવ્યુ છે. 
 
કપાટ બંદ થવાની પ્રક્રિયાથી શનિવારે મુખ્ય પુજારી ઈશ્વરી પ્રસાદ નંબૂદરીએ માતા લક્ષ્મીની ખાસ પૂજા કર્યા પછી લક્ષ્મીજીનો આહ્વાન કરાશે આજે કપાટ બંદ થવાથી પહેલા માતા લક્ષ્મીને ભગવાન બદ્રીનાથના મંદિરમાં વિરાજમાન કરાશે. 
 
સેકડો શ્રદ્ધાળુ શનિવારે બદ્રીનાથ ધામ પહોંચી ગયા 
આ સમયે કડાહી ભોગનો આયોજન કરાશે. કપાટ બંદ હોવાના સમયે શામેલ થવા માટે સેકડો શ્રદ્ધાળુ શનિવારરે બદ્રીનાથ ધામ પહોંચી ગયા. બદ્રીનાથ ધામના ધર્માધિકારી ભુવન ચંદ્ર ઉનિયાલએ જણાવ્યુ કે આજે સવારે ચાર વાગ્યે અભિષેક પૂજા કર્યા પછી બદરીવિશાળના કપાટ દિવસભર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા રહેશે. સાંજે વાગીને 13 મિનિટ પર કપાટ બંદ કરાશે. 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments