rashifal-2026

Ramadan 2022 - રમજાનના પવિત્ર મહિનામાં આ 5 કામ કરવાથી તૂટી જાય છે રોજા

Webdunia
મંગળવાર, 5 એપ્રિલ 2022 (18:46 IST)
મુસ્લિમ ધર્માવલંબિયોનો પવિત્ર મહીનો રમજાન શરૂ થઈ રહ્યો  છે. હિજરી કેલેડરનો આ  નવમો મહીનો  છે. આખા વિશ્વમાં રમજાન મહીના માટે કરેલ દરેક નેક કામનુ  પુણ્ય એટલે કે સવાબ 70 ગણું મળે છે. 7- ગણા અરબીમાં મુહાવરો છે,  જેના અર્થ છે કે  ખૂબ વધારે.  આથી દરેક મુસ્લિમ તેમના આ  પાક મહીનામાં વધારેથી વધારે નેક કામ કરે છે. 
 
જકાત ( પોતાની કમાણીનો  થોડા ભાગ દાનના રૂપમાં આપવો) આ મહીનામાં જો કોઈ માણસ પોતાંની કમાણીની જકાત આપે છે. તો એના 1 રૂપિયાની જગ્યાએ  70 રૂપિયા અલ્લાહની રાહમાં આપવાના પુણ્ય મળે છે, આથી મુસલમાન આ મહીનામાં જકાત અદા કરે છે. 
 
રમજાન પાક મહીનામાં રોજા પણ રખાય છે .રોજા આપણને  અસત્ય,  હિંસા બુરાઈ.  લાંચ અને બીજા બધા ખોટા કામથી બચવાની પ્રેરણા આપે છે. એનુ પાલન પુર્ણ એક મહીનો કરવામાં આવે છે.  જેથી માણસ આખુ  વર્ષ બધી બુરાઈઓથી બચે અને બીજા સાથે  દયાનો ભાવ રાખે. 
 
1. ખોટુ  બોલવું 
2. બદનામી કરવી 
3. કોઈની પીઠ પાછળ નીંદા કરવી 
4. ખોટા સમ ખાવા. 
5. લાલચ કરવી  
   

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાત્રિભોજન માટે યુપી અને બિહારની સ્વાદિષ્ટ ચણા દાળ પુરીઓ બનાવો.

Hot Water Benefits - રોજ સવારે ગરમ પાણી પીવાનાં 7 ફાયદા જાણીને ચોંકી જશો

રોજ ચાવો ફક્ત 2 એલચી, છૂમંતર થી જશે આ સમસ્યાઓ, જાણો કેવી રીતે કરશો સેવન

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

વધુ જુઓ..

નવીનતમ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

Ravivar Na Niyam: રવિવારે ભૂલથી પણ ન ખાશો આ 5 વસ્તુઓ, નહી તો સૂર્ય નબળો પડશે અને લાગશે પિતૃ દોષ

New Year 2026: નવા વર્ષના પહેલા દિવસે મહિલાઓ જરૂર કરો આ 3 કામ, વર્ષભરમાં મા લક્ષ્મી રહેશે મહેરબાન

આગળનો લેખ
Show comments