Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hanta Virus-ચીનથી મોટા સમાચાર નવું વાયરસ "હંતા" વાયરસ -જાણો કેવી રીતે ફેલે છે હંતા વાયરસ

Webdunia
મંગળવાર, 24 માર્ચ 2020 (18:36 IST)
ચીનમાં હવે હંતા (Hanta virus) નામના એક વાયરસથી ખબરોમાં છે. આ વાયરસથી એક માણસની મોતનો કેસ સામે આવ્યુ છે. આ નવું વાયરસથી સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયુ છે. 
 
કોરોના વાયરસની ચપેટમાં આવ્યા પછી આ નવા વાયરસ વિશે સાંભળી દરેક કોઈ દહેશતમાં છે.
 
જણાવી રહ્યુ છે કે કામ કરવા માટે ચીંનના શાડૉંગ પ્રાંત જઈ  રહ્યા માણસને એક બસમાં મૃત મળ્યું. ગ્લોબલ ટાઈમ્સએ આ ઘટનાની જાણકારી આપી છે. તપાસમાં  મૃત માણસ હંતા વાયરસથી પૉઝિટિવ મળ્યુ હતું. આ ખબર પછી બસમાં સવાર 32 બીજા લોકોની પણ તપાસ કરાઈ રહી છે. 
 
ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સની આ ઘટનાની જાણકારી આપ્યા પછી સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયું. 
 
સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે. જો ચીનના લોકો જાનવરને જિંદા ખાવાનુ બંદ નહી કરશે તો આ થતું રહેશે. 
 
વિશેષજ્ઞોનો કહેવું છે કે કોરોના વાયરસની રીતે હંતા વાયરસ ઘાતક નથી. કોરોનાની રીતે આ હવામાં નહી ફેલે છે. આ ઉંદર કે ગરોળીના સંપર્કમાં માણ્સના આવવાથી  ફેલે છે. સેંટર ફોર ડિજિજ કંટ્રોલ એંડ પ્રિવેંશનન મુજબ ઉંદરના ઘરંની  અંદર અને બહાર કરવાથી હંતા વાયરસન્ના સંક્રમણનો ખતરો રહે છે. અહીં સુધી કે જો કોઈ સ્વસ્થ માણસ પણ છે અને તે હંતા વાયરસના સંપર્કમાં આવે છે તો તેના સ6ક્રમિત હોવાનો ખતરો રહે છે. 
 
વિશેષજ્ઞ કહે છે કે હંતા વાયરસ એક માણસથી બીજા માણસમાં નહી જાય છે. પણ કોઈ માણસન ઉંદરના મલ-મૂત્ર વગેરેને અડ્યા પછી તમારી આંખ નાક અને મોઢાને અડે છે તો તેને હંતા વાયરસથી સંક્રમિત થવાનો ખતરો વધી જાય છે. આ વાયરસથી સંક્રમિત થતા પર માણસને તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, પેટમાં દુખાવો, ઉલ્ટી, ડાયરિયા વગેરે થઈ જાય છે. તેનાથી મરનારની સંખ્યાઅ 38 ટ્કા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સુરતમાં પાકિંગને લઈને થયા વિવાદમાં એક માણસની મોત

જે લોકો મૂવી જોતી વખતે રડે છે તેમના ઓછી ઉમ્રમાં મૃત્યુની શક્યતા વધુ હોય છે

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

આગળનો લેખ
Show comments