Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona New Guideline- કેંદ્રએ કોરોના યાત્રાના નિયમ બદલ્યા- 1 4 ફેબ્રુઆરીથી ભારત આવતા પર RTPCR ટેસ્ટની જરૂર નથી

Webdunia
ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (13:36 IST)
કોરોના વાયરસના મહામારી કટોકટીમાં સુધારને જોતા કેંદ્રીય સ્વાસ્થય મંત્રાલયએ આંતરરાષ્ટ્રીય આગમન માટે નવી ગાઈડલાઈન રજૂ કરી. તેના મુજબ 14 ફેબ્રુઆરીથી એટ રિસ્ક અને બીજા દેશની કેટેગરી હટાવસે. સાથે જ 14 ફેબ્રુઆરીથી ભારત આવતી યાત્રીઓને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની જરૂર નહી પડશે. તેના બદલે પૂર્ણ રસીકરણની રિપોર્ટ અપલોડ કરવી પડશે. 
 
ગાઈડલાઈન અનુસાર, જે મુસાફરો ભારતની મુસાફરી કરી રહ્યા છે, તેઓએ મુસાફરી કરતા પહેલા એર સુવિધા પોર્ટલની મુલાકાત લેવી જોઈએ.(https://www.newdelhiairport.in/airsuvidha/apho-registration) સ્વ-ઘોષણા ફોર્મમાં સંપૂર્ણ અને વાસ્તવિક માહિતી આપવાની રહેશે,
 
જેમાં છેલ્લા 14 દિવસની મુસાફરીની વિગતો પણ સામેલ કરવામાં આવશે. મુસાફરોએ નેગેટિવ RT-PCR ટેસ્ટ રિપોર્ટ સબમિટ કરવો પડશે અથવા મુસાફરીની શરૂઆતના 72 કલાકની અંદર સંપૂર્ણ રસી લગાવવી પડશે.
 
પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments