Webdunia - Bharat's app for daily news and videos

Install App

Picture Story :નવરાત્રિ ઉપવાસના 10 નિયમ- જાણો માતાજીની પૂજા કરવાના નિયમ

Webdunia
મંગળવાર, 5 ઑક્ટોબર 2021 (12:03 IST)
વ્રત જ તપ છે. આ ઉપવાસ પણ છે. જોકે બંનેમાં થોડો ફર્ક છે. વ્રતમાં માનસિક વિકારોને મિટાવી શકાય છે તો બીજી બાજુ ઉપવાસમાં શારીરિક વિકારો દૂર કરી શકાય છે. માનસિક અને શારીરિક બંને પ્રકારના સંયમનુ નવરાત્રિમાં પાલન કરવુ જરૂરી છે. નહી તો તમે નવરાત્રીમાં વ્રત કે ઉપવાસ ન રાખો તો સારુ છે. આવો જાણીએ આ 10 નિયમ 
ઉપવાસના ઘણા પ્રકારના હોય છે. 
1. સવારનો ઉપવાસ, 2. આડોપવાસ, 3. એકટાણુ ઉપવાસ, 4. રાસોપવાસ, 5. ફલોપવાસ, 6. દુગ્ધોપવાસ, 7. તક્રોપવાસ, 8. પૂર્ણોપવાસ, 9. સાપ્તાહિક ઉપવાસ, 10. લધુ ઉપવાસ, 11. કડક ઉપવાસ, 12. તૂટે ઉપવાસ, 13. લાંબા ઉપવાસ, 14. પખવાડિક ઉપવાસ 15. ત્રિમાસિક ઉપવાસ 16. છ માસિક ઉપવાસ અને 17. વાર્ષિક ઉપવાસ.



 

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments