Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચમત્કાર વાયનાડ કાટમાળથી 4 દિવસ પછી જીવીત નિકળ્યા 4 લોકો અત્યારે સુધી 308ની મોત

Webdunia
શુક્રવાર, 2 ઑગસ્ટ 2024 (13:49 IST)
Wayanad Landslide: કેરળના વાયનાડમાં 30 જુલાઈએ સવારે થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 308 પર પહોંચી ગયો છે. દુર્ઘટનાને ચાર દિવસ વીતી ગયા છે પરંતુ હજુ પણ કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે અને લાપતા લોકોની શોધ ચાલી રહી છે.
 
બચાવ અભિયાન ચલાવી રહેલી સેનાએ આજે ​​કાટમાળમાંથી 4 લોકોને જીવતા શોધી કાઢ્યા છે. જેમાં 2 મહિલા અને 2 પુરૂષો છે. મળતી માહિતી મુજબ, આ લોકોને વાયનાડના પડવેટ્ટી કુન્નુ વિસ્તારમાંથી બચાવી લેવામાં આવ્યા છે.
 
સેના તરફથી મળેલી માહિતી મુજબ ચારેયને બચાવવા માટે ખૂબ કાળજી લેવામાં આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન સેનાના એડવાન્સ હેલિકોપ્ટર પણ સ્થળ પર હાજર હતા. બચાવી લેવામાં આવેલી એક મહિલાના પગમાં ઈજા થઈ છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

<

Death toll due to rain-induced landslide in Kerala's Wayanad district crosses 250, relief and rescue operations continue on war footing#Waynad #WaynadLandslide #kerala pic.twitter.com/ejgYifLDZ5

— SomeshPatel (@SomeshPatel_) August 2, 2024 >
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments