Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM Modiના 69મા બર્થડે પર તેમના ફેનએ સંકટ મોચન મંદિરમાં ચઢાવ્યુ 1.25 કિલો સોનાનો મુકુટ

Webdunia
મંગળવાર, 17 સપ્ટેમ્બર 2019 (14:18 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે  17 સપ્ટેમ્બર 2019ને તેમનો 69મો જનમદિવસ ઉજવી રહ્યા છે. પીએમ મોદીના એક પ્રશંસકએ તેમના જનમદિવસ પર ભગવાનને એક એવું ભેંટ અર્પિત કર્યું છે જેને જાણી તમે પણ હેરાન થઈ જશો. પીએમ નરેન્દ્ર મોદીનો એક જબરું ફેન તેમના 69મા જનમદિવસને ચિન્હિત કરવા માટે વારાણસીના સંકટ મોચન મંદિરમાં ભગવાન હનુમાનને 1.25 કિલો સોનાનો મુકુટ ભેંટ કર્યું છે. 
અરવિંદ સિંહ નામના એક પ્રશંસકએ પ્રધાનમંત્રી મોદીના જનમદિવસથી એક દિવસ પહેલા સોમવારે સંકટ મોચન મંદિરમાં આ ચઢાવો ચઢાવ્યું. અરવિંદ સિંહએ કહ્યું તેને તેણે સંકલ્પ લીધુ હતું કે જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી સંસદીય ક્ષેત્રથી ફરીથી જીતશે અને સતત બીજા કાર્યકાળ માટે સત્તામાં પરત આવશે તો તે ભગવાન હનુમાનને સોનાનો મુકુટ ભેંટ્ કરશે. 
 
પુજારીએ કહ્યું કે નરેન્દ્ર મોદી તે છે કે રાષ્ટ્રનો નિર્માણ કરી રહ્યા છે. જે પાછલા 75 વર્ષમાં આ રીતે નથી થઈ રહ્યું હતું. તેથી આ નક્કી કરાયુ કે આ તાજ તેમના જનમદિવસથી એક દિવસ પહેલા હનુમાનને અર્પિત કરાશે. આ વિશ્વાસની સાથે પ્રધાનમંત્રી મોદી અને ભારતનો ભવિષ્ય સોનાની રીતે ચમકશે. પુજારીએ આગળ કીધું કે આ કાશીના લોકોની તરફથી તેમના માટે એક ભેંટ છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments