Webdunia - Bharat's app for daily news and videos

Install App

પંજાબ : એ મહિલા જે ઍમ્બ્યુલન્સ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે

Webdunia
રવિવાર, 25 સપ્ટેમ્બર 2022 (10:58 IST)
પંજાબના જાલંધરમાં રહેતાં મનજિતકોર હાલમાં ઍમ્બ્યુલન્સ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
 
તેઓ બાળપણથી જ ડ્રાઇવિંગનો શોખ ધરાવતાં હતાં પણ 15 વર્ષની ઉંમરે લગ્ન થયાં બાદ દારૂ પીવાની આદત ધરાવતા તેમના પતિએ બધું જ વેચી નાંખ્યું હતું.
 
જેના પગલે મનજિતકોર પોતાના બાળકને લઈને પિયર આવતાં રહ્યાં. એ બાદમાં પરિવારનું ગુજરાન ચલાવવા તેમણે પોતાના ડ્રાઇવિંગના શોખને વ્યવસાયમાં બદલવાનું નક્કી કર્યું.
 
તેઓ છેલ્લાં 15 વર્ષથી ઍમ્બ્યુલન્સ ચલાવી રહ્યાં છે અને એ રીતે પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments