Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીએમ મોદી દુર્ગા પૂજા પહેલા બંગાળને વધુ ત્રણ વંદે ભારત ભેટ આપશે

Webdunia
ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2024 (10:23 IST)
દુર્ગા પૂજા પહેલા રાજ્યને વધુ ત્રણ વંદે ભારત ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. આ ટ્રેનો હાવડાથી ગયા, હાવડાથી ભાગલપુર અને હાવડાથી રાઉરકેલા હશે. મળતી માહિતી મુજબ આ ટ્રેનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરે કરશે

દુર્ગા પૂજા પહેલા રાજ્યને વધુ ત્રણ વંદે ભારત ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. આ ટ્રેનો હાવડાથી ગયા, હાવડાથી ભાગલપુર અને હાવડાથી રાઉરકેલા હશે. મળતી માહિતી મુજબ આ ટ્રેનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરે કરશે. વડા પ્રધાન દ્વારા વંદે ભારત ટ્રેનોના ઉદ્ઘાટનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ ઉદ્ઘાટનના સ્થળને લઈને હજુ પણ મૂંઝવણ છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વડાપ્રધાન આ ટ્રેનોને પટના અથવા ટાટાનગર સ્ટેશનથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મોકલી શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments