Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીની ડિગ્રી કેસમાં કેજરીવાલને હાજર થવા ફરમાન

Webdunia
બુધવાર, 7 જૂન 2023 (13:13 IST)
Kejriwal-કેજરીવાલ, સંજય સિંહના વિરૂદ્ધ માનહાનિ કેસમાં સુનવણી આજે- અહમદાવાદા કોર્ટમા રજૂ થવાના માટે કહ્યુ હતુ, PM ડિગ્રીહી સંકળાયેલો છે મામલો 
 
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની ડિગ્રીથી સંકળાયેલા એક મામલામાં અમદાવાદ કોર્ટમાં આજે સુનવણી થશે. 23 મે ને CM કેજરીવાલા અને AAP સાંસદા કોર્ટમા રજૂ નથી થયા હતા. તે પછી કોર્ટએ સમના જારી કરીને તેને રજૂ થવા માટે કહ્યુ હતું. 
 
હકીકતમાં ગુજરાત યુનિવર્સિટીએ બન્ને નેતાઓના વિરૂદ્ધ માનહાનિનો કેસ નોંધાયા છે. PM મોદીની ડિગ્રીથી સંબંધિત કેસમાં કેજરીવાલ અને સંજય સિંહ પર યુનિવર્સિટીની છબી ખરાબ કરવાનો આરોપ છે.
 
 
Edited By -Monica sahu
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments