Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રીનગરમાં ગ્રેનેડથી હુમલો, 15 લોકો ઘાયલ

Webdunia
સોમવાર, 4 નવેમ્બર 2019 (14:04 IST)
જમ્મુ કાશ્મીરના શ્રીનગરની હરિ સિંહ હાઈ સ્ટ્રીટ પર ગ્રેનેડ હુમલો થયો છે. પોલીસે માહિતી આપી છે કે આ હુમલામાં 15 લોકો ઘાયલ થયા છે. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ આ હુમલો બપોરે 1.20 વાગ્યે થયો છે. મળતી માહિતી મુજબ લાલ ચોક પર આતંકવાદીઓએ સુરક્ષાબળોને નિશાન બનાવીને ગ્રેનેડથી હુમલો કર્યો છે.  આ હુમલામાં અત્યાર સુધી 20 લોકો ઘાયલ બતાવાયા છે. હાલ કોઈના માર્યા જવાના સમાચાર નથી. આ હુમલા પછી સુરક્ષાબળોએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે. 
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments