Webdunia - Bharat's app for daily news and videos

Install App

હે ભગવાન આ છોકરી મોદી સાથે લગ્ન કરવા માટે જંતર મંતર પર પર બેસી છે

Webdunia
શનિવાર, 7 ઑક્ટોબર 2017 (11:30 IST)
પીએમ મોદી ગુજરાત પ્રવાસ પર છે અને આ દરમિયાન દિલ્હીમાં કંઈક એવુ થઈ છે જે ઈ રહ્યા છે જે તમને આશ્ચર્યમાં નાખી દેશે. ઉલ્લેખનીય છે કે અહી  એક મહિતા મોદી માટે પ્રદર્શન કરી રહી છે.  તમને જાણીને નવાઈ લાગશે કે આ મહિલા મોદીના વિરુદ્ધ નહી પણ મોદી સાથે લગ્ન કરવા અહી ધરણા પર બેસી છે. 
 
ઓમ શાંતિ શર્મા જણાવે છે કે તેના પતિએ તેની સાથે દગો કર્યો છે એવામાં તેના દુખની વેદના ફક્ત વડાપ્રધાન મોદી જ સમજી શકે છે. સાથે તે જણાવે છે કે વડાપ્રધાન મોદી ઉંમરમાં તેનાથી મોટા છે અને તે તેમની સેવા કરવા ઇચ્છે છે. શાંતિ શર્મા મોદીના વ્યવહારને સારું માને છે. શાંતિ શર્મા મોદીના ગરીબો અને દુખીઓનો અવાજ સાંભળવવાના સ્વભાવથી પ્રભાવિત છે.
 
આઠ સપ્ટેમ્બરથી દિલ્હીના જંતર મંતર પર પ્રદર્શન કરી રહેલી શાંતિ શર્મા વડાપ્રધાન મોદી સાથે લગ્ન કરવાની ઇચ્છા સાથે અહીં બેઠી છે. તે અહીં જ સૂવે છે અને અહીં જ રહે છે. શાંતિ શર્માના મનની ઇચ્છા છે કે એકવાર વડાપ્રધાન મોદી તેની સાથે મુલાકાત કરે તો તે આ પ્રદર્શન ખત્મ કરી દેશે. જંતર મંતર પર ફૂટપાથ પર વડાપ્રધાન મોદીની તસવીર સાથે બેઠેલી શાંતિ શર્મા હસીને કહે છે કે મને વિશ્વાસ છે કે વડાપ્રધાન મોદી મારી દુખભરી વાતો સાંભળશે અને મને અપનાવી લેશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments