Biodata Maker

INS Vikrant Features: ઈંડિયન નેવીમાં શામેલ IAC વિક્રાંતની ગજબની ખાસિયત

Webdunia
શુક્રવાર, 2 સપ્ટેમ્બર 2022 (12:00 IST)
INS વિક્રાંતએ 1971ના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 
262 મીટર લાંબુ અને 62 મીટર પહોળો INS વિક્રાંત 
યુદ્ધપોત આશરે 1600ના ચાલક દળને સમાયોજીત કરી શકે છે. 
 
INS Vikrant 2022: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi એ કેરળ (Kerala)ના કોચ્ચિ (Kochi)માં એક સભારંભમાં સ્વદેશી વિમાનવાહક પોત INS વિક્રાંત  (INS Vikrant), ભારતના સમુદ્રી ઈતિહાસમા% અત્યાર સુધીના સૌથી મોટા અને સૌથી જટીલ યુદ્ધપોતને ભારતીય નૌસેના (Indian Navy)માં શામેલ કરાયુ. 
 
સ્વદેશી વિમાનવાહક જહાજનું નામ તેના પ્રસિદ્ધ પુરોગામી, ભારતના પ્રથમ એરક્રાફ્ટ કેરિયરના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેણે 1971ના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
 
હતી. તેની પાસે મોટા પ્રમાણમાં સ્વદેશી ઉપકરણો અને મશીનરી છે, જેમાં દેશના મોટા ઔદ્યોગિક ગૃહો સાથે 100 થી વધુ MSMEનો સમાવેશ થાય છે. વિક્રાંત શરૂ થાય છે. આ સાથે ભારત પાસે બે ઓપરેશનલ એરક્રાફ્ટ કેરિયર હશે, જે દેશની દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવશે.
 
262 મીટર લાંબુ અને 62 મીટર પહોળું INS વિક્રાંત ભારતમાં નિર્માણ થનારું સૌથી મોટું યુદ્ધ જહાજ છે. તે મિગ-29કે ફાઈટર જેટ સહિત 30 એરક્રાફ્ટ લઈ જઈ શકે છે. હેલિકોપ્ટર સામેલ છે. યુદ્ધ જહાજ લગભગ 1,600 ના ક્રૂને સમાવી શકે છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સુગરી અને વાંદરાની વાર્તા

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર - હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે અપડેટ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Trip For March- દાર્જિલિંગ જોવાલાયક સુંદર સ્થળો

આજે પણ યુવકોને લગ્ન માટે વર્જિન યુવતી જોઈએ - નીના ગુપ્તા

ગુજરાતી જોક્સ - બળદને ગાય

Sidharth Malhotra Father Death: સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાનું નિધન, ઉંઘમાં જ છોડી ગયા દુનિયા, આઘાતમાં છે એક્ટર

આગળનો લેખ
Show comments