Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોચિંગ સંસ્થાન પર સરકારનો શિકંજો, 16 વર્ષની ઉમ્રના બાળકોની હવે ઈંસ્ટીટ્યુટમાં નો એંટ્રી

Webdunia
શુક્રવાર, 19 જાન્યુઆરી 2024 (10:38 IST)
- 16 વર્ષની ઉમ્રના બાળકોની હવે ઈંસ્ટીટ્યુટમાં નો એંટ્રી
- કોચિંગ સંસ્થાન માટે નવા દિશા નિર્દેશ 
- વિદ્યાર્થીઓને ગુમરાહ કરાવવા વાળા કોઈ વાદો પણ નથી ક
 
 coaching institutes- જો તમારી ઉમ્ર 16 વર્ષથી ઓછી છે અને તમે કોચિંગ સંસ્થાનમાં રજીસ્ટ્રેશન કરાવવા ઈચ્છો છો તો સમાચાર તમારા માટે જ છે. હકીકતમાં કેંદ્ર સરકારના નવા દિશા નિર્દેશ મુજબ હવે 16 વર્ષથી ઓછી ઉમ્રના વિદ્યાર્થી કોચિંગ સંસ્થાનમાં નામાંકન નથી કરાવી શકાશે. કેંદ્રીય શિક્ષા મંત્રાલયએ કોચિંગ સંસ્થાન માટે નવા દિશા નિર્દેશ રજૂ કરી દીધા છે. 
 
સાથે કોચિંગ સંસ્થાન હવેથી વિદ્યાર્થીઓને ગુમરાહ કરાવવા વાળા કોઈ વાદો પણ નથી કરાવી શકે છે. ન માત્ર કોચિંગ સંસ્થાન વિદ્યાર્થીઓને સારી રેંક અને સારા અંકોની ગારંટી આપી ન શકે છે. તેમજ દર 3 મહીનામાં કોચિંગ સેંટરોના રજીસ્ટ્રેશન પણ કરાવવા પડશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments