Webdunia - Bharat's app for daily news and videos

Install App

સંજય રાઉતને ઈડીનો સમન, જમીન કૌભાંડમાં પૂછપરછ માટે ગઈ કાલે મુંબઈ ઑફિસે બોલાવ્યા

Webdunia
સોમવાર, 27 જૂન 2022 (13:22 IST)
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતને ઈડીનો સમન રજૂ કર્યો છે. તેણે 28 જૂનને મુંબઈ સ્થિત ઈડી ઑફીસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. રાઉતનો પતરા ચૌલ જમીન કૌભાંડના કેસમાં સમન મોકલાયો છે.

સંજય રાઉતને સમન મોકલતા શિવસેનાએ સવાલ ઉપાડયા છે. પાર્ટીની પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યુ કે એજંસીએ ભાજપાના પ્રત્યે તેમની પરમભક્તિનો ઉદાહરણ રજૂ કર્યો છે. તેના હેઠણ તેમને સમન રજૂ કરાયો છે. આ જ નહી ટીએમસીનો પણ રિએક્શન આવ્યો છે અને પાર્ટીનો કહેવુ છે કે મહારાષ્ટૃની સરકારને ગિરાવવા માટે સજય રાઉતને ઈડીએ નોટિસ આપ્યુ છે. 
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments