Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘટી રહ્યો છે કોરોનાનો ગ્રાફ, છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા કોરોનાના 26041 કેસ

Webdunia
સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (10:52 IST)
છેલ્લા ઘણા દિવસોથી કોરોનાથી રાહત મળી રહી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 26,041 નવા કેસ નોંધાયા જ્યારે 29,621 દર્દીઓ સાજા થયા. એક્ટિવ કેસની સંખ્યા 2,99,620 છે. આ આંકડો 191 દિવસ પછી આટલુ ઓછુ જોવાયો છે. 
 
ભારતમાં ગઇકાલે 68,42,786 લોકોને રસીકરણ કરવામાં આવ્યું . ભારતની કુલ સંખ્યા 85.60,81.527 પર પહોંચી છે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments