Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાના કેસમાં ઘટાડો- કોરોનાની બીજી લહેરનો અંત

Webdunia
સોમવાર, 6 સપ્ટેમ્બર 2021 (15:50 IST)
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવ્યા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 38,948 નવા કેસ સામે આવ્યા.જ્યારે 13,903 દર્દીઓ રિકવર થયા.એક્ટિવ કેસ ઘટીને 4,04,874 . જ્યારે છેલ્લા 24 કલાકમાં 219 કોરોના સંક્રમિતોનાં મોત નીપજ્યાં છે. કોરોનામાંથી 43,903 લોકો સાજા થયા છે.
 
કોરોનાની બીજી લહેરનો અંત, છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં કોરોનાના 14 કેસ નોંધાયા, એક જ દિવસમાં 16 દર્દીઓ સાજા થયા. 
 
અત્યાર સુધીમાં કુલ ત્રણ કરોડ 30 લાખ 27 હજાર લોકોન સંક્રમિત થયા છે. આમાંથી 4 લાખ 40 હજાર 752 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે, અત્યાર સુધીમાં 3 કરોડ 21 લાખ 81 હજાર લોકો સ્વસ્થ પણ થયા છે. કુલ 4 લાખ 4 હજાર 874 લોકો હજુ પણ કોરોના વાઇરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments