Biodata Maker

શું માખીથી ફેલે છે કોરોનાનો સંક્રમણ? સ્વાસ્થય મંત્રાલયએ શું કહ્યુ

Webdunia
ગુરુવાર, 26 માર્ચ 2020 (20:25 IST)
કોરોના વાયરસને લઈને સ્વાથય મંત્રાલયએ કાંફ્રેંસમાં કહ્યુ છે કે ભારતમાં પાછલા 24 કલાકના સમયે Covid 19 ના 42 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં અત્યારે સુધી કોરોના વાયરસથી સંક્રમિત લોકોની કુળ સંખ્યા 629 છે. તેની સાથે જ પ્રેસ કાંફરેંસમાં સાફ કર્યુ છે કે માખીથી કોરોના વાયર્સના સંંક્રમણ નથી ફેલે છે. 
 
ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનએ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યુ હતું જેમાં તેને એક શોધંનો હવાલો આપતા કહ્યુ હતુ કે માખીથી પણ કોરોના વાયરસના સંક્રમણનો ખતરો વધી શકે છે. અમિતાભ બચ્ચન લેટેસ્ટ વીડિયો પોસ્ટ કર્યુ હતું. 
 
કેંદ્રીય સ્વાસ્થય અને પરિવાર ક્લયાણ મંત્રાલય સંયુક્ત સચિવ લવ અગ્રવાલએ કહ્યુ છે કે અમારા અનુરોધ પર કોરોના વાયરસ સમર્પિત હોસ્પીટલના આશરે 17 રાજ્યોમાં કામ શરૂ થઈ ગયુ છે. 
 
કોરોના વાયરસને જોતા સરકારએ લોકોને દવાઓની ડિલીવરી ઘર સુધી પહોચાડવાની પરવાનગી આપી તેના માટે અધિસૂચના જલ્દી જ રજૂ કરાશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તમારા જીવનસાથી સાચું બોલી રહ્યા છે કે ખોટું, તે કેવી રીતે જાણી શકાય? આ ક્રિયાઓ સંકેતો આપે છે.

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

Rose Day 2026- રોઝ ડે પર તમારી ગર્લફ્રેન્ડને કેવી રીતે ઈમ્પ્રેસ કરવી

World Cancer Day 2026: તમને કેન્સર નો ખતરો છે કે નહિ, આ ચેક કરવા માટે કયો ટેસ્ટ કરાવશો ? આવો જાણીએ

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

વધુ જુઓ..

નવીનતમ

Valentine Day jokes - વેલેંટાઈન સ્પેશ્યલ જોક્સ

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

ટીઝર પહેલા Dhurandhar 2 નુ પોસ્ટર થયુ જાહેર, Toxic ને ટક્કર આપવા માટે 5 ભાષાઓમાં થશે રિલીઝ

Border 2 Box Office Collection:સની દેઓલની ફિલ્મએ આ 10 વોર ફિલ્મના બધા રેકોર્ડ તોડ્યા

આગળનો લેખ
Show comments