Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યની તમામ નીચલી અદાલતો સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય

Webdunia
ગુરુવાર, 26 માર્ચ 2020 (20:23 IST)
કોરોના વાયરસના કેરના કારણે ગુજરાત રાજ્યની તમામ નીચલી અદાલતો સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાઇકોર્ટના જ્યુડિશિયલ અને વહીવટી કામકાજને પણ હાલ સ્થગિત કરવામાં આવ્યું છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક પરિપત્ર જારી કરી હાઇકોર્ટમાં તાબા હેઠળની તમામ અદાલતોને આદેશ આપવામાં આવ્યો છે કે કોરોના વાયરસે સર્જેલી પરિસ્થિતિ ના કારણે રાજ્યની તમામ અદાલતો 26મી સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અદાલતોમાં કોમર્શિયલ કોર્ટો, મોટર એકસીડન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલ, ઇન્ડસ્ટ્રીયલ કોર્ટો ફેમિલી કોર્ટો તેમજ સ્પેશિયલ કોર્ટનો પણ સમાવેશ થાય છે. જામીન અને રિમાન્ડના અર્જન્ટ કેસો માટે એક કોર્ટ કાર્યરત રહેશે. આ ઉપરાંત હાઈકોર્ટમાં જ્યુડિશિયલ અને વહીવટી કામગીરીને સ્થગિત કરવામાં આવી છે હાઇકોર્ટની અર્જન્ટ બેન્ચમાં સમાવિષ્ટ ન્યાયમૂર્તિઓ તેમના ઘરેથી જ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા અર્જન્ટ કેસોની સુનાવણી હાથ ધરશે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Reduce electricity bill while using AC - વીજળીનું બિલ ઘટાડવા ACનો ઉપયોગ કેવી રીતે કરવો?

Watermelon Seeds - ભૂલથી ખાઈ ગયા તરબૂચના બીજ તો જાણો પેટની અંદર શું થાય છે, તેનાથી શરીરને ફાયદો થશે કે નુકસાન?

Play School Admission Age - બાળકોને પ્લે સ્કૂલમાં મોકલવાની આ યોગ્ય ઉંમર છે, પહેલા તમારા બાળકને આ મૂળભૂત કૌશલ્યો શીખવો

Child Story- ઉંદર અને બિલાડી ની વાર્તા/ બિલાડીના ગળે ઘંટડી બાંધે કોણ

Sugarcane Juice- શેરડી વિના ઘરે જ શેરડીનો રસ કેવી રીતે બનાવવો

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

ગુજરાતી જોક્સ -દારૂડિયાનુ મોત

ડેબ્યુ ફિલ્મ ફ્લોપ થઈ તો 1 વર્ષ ઘરમાં કેદ રહ્યો સુપરસ્ટારનો પુત્ર, બોલ્યો - ચેક બાઉંસ થઈ ગયો, લાગ્યુ દુનિયા..

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

આગળનો લેખ
Show comments