Webdunia - Bharat's app for daily news and videos

Install App

Moon Time- ચાંદ નિકળવાનો સમય- જાણો આજે ગુજરાતમાં ક્યારે નિકળશે ચોથનો ચાંદ

Webdunia
રવિવાર, 24 ઑક્ટોબર 2021 (17:03 IST)
દિલ્લીને માનક માનતા જો વાત દિલ્લીની વાત કરાય તો દિલ્લીમાં કરવા ચોથની રાત્રે એટલે 24  ઓક્ટોબરને ચાંદ રાત્રે8 વાગીને 17 મિનિટ પર નિકળશે. પણ જુદા જુદા શહરોમાં ચાંદ નિકળવામાં થોડું 5-10 મિનિટનુ અંતર થઈ શકે છે. આવો જાણીએ દેશના મુખ્ય શહરોમાં કયા સમયે થશે ચાંદના દર્શન કરવા ચોથ પર ચાંદ નિકળવાનો સમય 
 
મુંબઈમાં રાત્રે 8 વાગીને 46 મિનિટ પર 
નવી મુંબઈમાં રાત્રે  8 વાગીને 46 મિનિટ પર 
8: 16 વાગ્યે દિલ્હી
8: 16 વાગ્યે નોઈડા
8:50 વાગ્યે મુંબઇ
817 વાગ્યે જયપુર
8:10 વાગ્યે દહેરાદૂન
8:04 મિનિટ લખનઉ 
8:12 વાગ્યે શિમલા
8:44 વાગ્યે ગાંધીનગર
8:26 મિનિટ પર ઈન્દોર 
8:19 પર ભોપાલ
8:30 પર અમદાવાદ
લખનઉ - રાત્રે 9:15
વારાણસી - સાંજે 7:51
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments