Webdunia - Bharat's app for daily news and videos

Install App

હુગલીના પાંડુઆમાં ધમાકો એક ની મોત ઘણા ઈજાગ્રસ્ત

Webdunia
સોમવાર, 6 મે 2024 (15:21 IST)
Hooghly Bomb Blast: પશ્ચિમ બંગાળના હુગલીમાં ધમાકાના સમાચાર છે. આ દરમિયાન હુગલીના પાંડુઆમાં એક વ્ય્કતિની મોત થઈ ગઈ. તેમજ આ દુર્ઘટનામાં ત્રણ થી ચાર નાબાલિગ ઈજાગ્રત થઈ ગયા છે. બધા ઈજાગ્રસ્ત હોસ્પીટલમાં દાખલ કરાવ્યા છે. 
 
જણાવી રહ્યુ છે કે હુગલીમાં શંકાસ્પદ ક્રૂડ બોમ્બ બ્લાસ્ટ થયો છે પોલીસ સ્થળે પહોંચી ગઈ છે. આ દરમિયાન તપાસ માટે ઘટના સ્થળે મુખ્ય જાણકારી કરાઈ રહી છે. 
 
ભાજપા સાંસદ લૉકેટ ચટર્જીએ આ બમ વિસ્ફોટને લઈને ટીએમ સીને ઘેર્યો છે. તેમને દાવો કર્યો છે કે પાડુઆમાં ટીએમ સી નેતા અભિષેક બનર્જીના ચૂંટણી પ્રચારથી પહેલા સત્તારૂઢ પાર્ટી અહીં ડર ફેલાવી રહી છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments