Webdunia - Bharat's app for daily news and videos

Install App

CM ચંદ્રશેખર રાવનો મોટો નિર્ણય, તેલંગાનામાં વિધાનસભા થશે ભંગ

CM ચંદ્રશેખર રાવનો મોટો  નિર્ણય  તેલંગાનામાં વિધાનસભા થશે ભંગ
Webdunia
ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (17:01 IST)
રાજ્યપાલ ઈએસએલ નરસિમ્હનના તેલંગાના વિધાનસભા ભંગ કરવાની ચંદ્રશેખર રાવ મંત્રીમંડળની ભલામણને તત્કાલ સ્વીકાર કરી લેવાથી નવગઠિત રાજ્યની પ્રથમ સરકારનો કાર્યકાળ ચાર વર્ષ ત્રણ મહિના અને ચાર દિવસમાં જ સમાપ્ત થઈ ગયો.  રાજ્યપાલે કે. ચંદ્રશેખર રાવને નવી સરકારની રચના સુધી ચાલુ ધોરણે મુખ્યમંત્રી બન્યા રહેવાનો આગ્રહ કર્યો જેને શ્રી રાવે સ્વીકારી લીધો. 
 
વિધાનસભાના ભંગ થતા જ તેલંગાનામાં સમય પહેલા ચૂંટણી કરાવવાનો માર્ગ મોકળો થઈ ગયો. રાવની અધ્યક્ષતામાં થયેલ બેઠકમાં વિધાનસભા ભંગ કરવાની ભલામણ સંબંધી એક પંક્તિનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. ત્યારબાદ રાવ મંત્રીમંડળના સહયોગીઓ સાથે રાજભવન ગયા અને તેમને નરસિમ્હનને પ્રસ્તાવની કોપી સોંપી.  તેલંગાના વિધાનસભા ભંગ થવાથી આ વર્ષે થનારા મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિજોરમ વિધાનસભા સાથે રાજ્યમાં ચૂંટણી કરાવવાનો માર્ગ મોકળો થઈ ગયો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

આગળનો લેખ
Show comments