Webdunia - Bharat's app for daily news and videos

Install App

CM ચંદ્રશેખર રાવનો મોટો નિર્ણય, તેલંગાનામાં વિધાનસભા થશે ભંગ

Webdunia
ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (17:01 IST)
રાજ્યપાલ ઈએસએલ નરસિમ્હનના તેલંગાના વિધાનસભા ભંગ કરવાની ચંદ્રશેખર રાવ મંત્રીમંડળની ભલામણને તત્કાલ સ્વીકાર કરી લેવાથી નવગઠિત રાજ્યની પ્રથમ સરકારનો કાર્યકાળ ચાર વર્ષ ત્રણ મહિના અને ચાર દિવસમાં જ સમાપ્ત થઈ ગયો.  રાજ્યપાલે કે. ચંદ્રશેખર રાવને નવી સરકારની રચના સુધી ચાલુ ધોરણે મુખ્યમંત્રી બન્યા રહેવાનો આગ્રહ કર્યો જેને શ્રી રાવે સ્વીકારી લીધો. 
 
વિધાનસભાના ભંગ થતા જ તેલંગાનામાં સમય પહેલા ચૂંટણી કરાવવાનો માર્ગ મોકળો થઈ ગયો. રાવની અધ્યક્ષતામાં થયેલ બેઠકમાં વિધાનસભા ભંગ કરવાની ભલામણ સંબંધી એક પંક્તિનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. ત્યારબાદ રાવ મંત્રીમંડળના સહયોગીઓ સાથે રાજભવન ગયા અને તેમને નરસિમ્હનને પ્રસ્તાવની કોપી સોંપી.  તેલંગાના વિધાનસભા ભંગ થવાથી આ વર્ષે થનારા મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિજોરમ વિધાનસભા સાથે રાજ્યમાં ચૂંટણી કરાવવાનો માર્ગ મોકળો થઈ ગયો. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments