Webdunia - Bharat's app for daily news and videos

Install App

પુર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ

Webdunia
મંગળવાર, 2 નવેમ્બર 2021 (11:32 IST)
મહારાષ્ટ્રના પુર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ગઈકાલે લાંબી પુછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. લાંબા સમયથી દેશમુખ મની લોન્ડ્રીંગ કેસમાં એન્ફોર્સમેન્ટ વિભાગના સમન્સ છતા હાજર થતા ન હતા અને ગઈકાલે આખરી સમન્સમાં હાજર થયા બાદ લગભગ આઠ કલાક સુધી તેમની પુછપરછ બાદ રાત્રીના ધરપકડ કરવામાં આવી હતી અને આજે તેમને કોર્ટમાં રજુ કરીને રીમાન્ડ પર લેવામાં આવે તેવી શકયતા છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments