Webdunia - Bharat's app for daily news and videos

Install App

JK: 370 હટાવવાના બે મહિના પછી સુરક્ષાબળો પર ગ્રેનેડ હુમલો, 10 લોકો ઘાયલ

Webdunia
શનિવાર, 5 ઑક્ટોબર 2019 (12:16 IST)
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાબળો પર આતંકવાદીઓને હુમલો કર્યો. આતંકવાદીઓએ સુરક્ષાબળો પર ગ્રેનેડ ફેક્યુ છે. હુમલો અનંતનાગના ડીસી ઓફિસની બહાર થયો છે. જેમા 5 લોકો ઘાયલ થઈ ગયા છે.

<

#UPDATE Jammu and Kashmir Police: 10 persons including a traffic policeman and a journalist injured. Only minor injuries reported so far. Follow up action initiated. Police on job to identity & nab the culprit. https://t.co/siQ9GhF3NA

— ANI (@ANI) October 5, 2019 >
 
અહીં ડીસી ઓફિસની સુરક્ષામાં દરવાજા પર તૈનાત સુરક્ષાબળો પર આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યા અને તેઓ ભાગી ગયા. આ હુમલામાં 5 લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા સુરક્ષાબળોના જવાન છે કે સ્થાનિક રહેવાસી તેની માહિતી હજુ સામે આવી નથી.
 
આપને જણાવીદઇએ કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને આજે બે મહિના થયા છે. આતંકીઓ દ્વારા સતત જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવાના વિરોધમાં પગલાં ઉઠાવા જઇ રહ્યા છે. આ બધની વચ્ચે અનંતનાગમાં આ હુમલાને અંજામ અપાયો છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments