Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજીવ ગાંધીની હત્યાના 6 દોષી જેલથી આવશે બહાર, સુપ્રીમ કોર્ટએ આદેશ આપ્યો

Webdunia
શુક્રવાર, 11 નવેમ્બર 2022 (14:22 IST)
સુપ્રીમ કોર્ટએ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યા કેસમાં ઉમ્રકેદની સજા કાપી રહ્યા નલિની અને આરપી રવિચંદ્રન સાથે છ આરોપીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. તેનાથી પહેલા મે મહીનામાં સુપ્રીમ કોર્ટએ મોતની સજા મેળવતા દોષી પેરારિવલનને પણ મુક્ત્ય કરવાના આદેશ આપ્યા હતા. 
 
શુક્રવારે મોટો નિર્ણય સંભળાતા સુપ્રીમ કોર્ટએ દેશના પૂર્વ વડા રાજીવ ગાંધીની હત્યા કરતા બધા 6 દોષીઓને મુક્ત કરવાના આદેશ આપ્યા. આ દોષીઓમાં નલિની અને આર પી રવિચંદ્રન પણ શામેલ છે જેણે રાજીવ ગાંધીની હત્યાની કાવતરું રચ્યો હતો. 
 
રાજીવ ગાંધીની હત્યાના તમામ છ દોષિતો પર ચુકાદો સંભળાવતી વખતે, સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું હતું કે જેલમાં બંધ દોષિતો એસ નલિની, જયકુમાર, આરપી રવિચંદ્રન, રોબર્ટ પિયાસ, સુતેન્દ્રરાજા અને શ્રીહરન સારા વર્તન માટે જેલમાંથી મુક્ત થયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડૉક્ટર મુજબ જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે કેવું લાગે છે, દુખાવો ક્યાં થાય છે, હાર્ટ એટેકનો દુખાવો કેવી રીતે સમજવો?

lord vishnu names for baby boy- એકાદશી પર રાખો ભગવાન વિષ્ણુ ના નામ પર બાળકોના નામ

Gujarati Story- સોનાના ઈંડા ની વાર્તા

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

વધુ જુઓ..

નવીનતમ

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

આગળનો લેખ
Show comments