Webdunia - Bharat's app for daily news and videos

Install App

Manipur Violence: મણિપુરમાં 23 હજાર લોકોને બચાવાયા

manipur
Webdunia
રવિવાર, 7 મે 2023 (18:11 IST)
Manipur Violence: મણિપુર હિંસાને કારણે રાજ્યના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં આસામ રાઈફલ્સ અને અન્ય સશસ્ત્ર દળોને તૈનાત કરવામાં આવ્યા છે. આ હિંસા અંગે દેશભરમાં વિવાદ ઉભો થયો છે. સશસ્ત્ર દળો અને આસામ રાઈફલ્સના જવાનોએ અત્યાર સુધીમાં હિંસા પ્રભાવિત વિસ્તારોમાંથી 23,000 થી વધુ નાગરિકોને બચાવ્યા છે. મણિપુરના હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સશસ્ત્ર દળો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે સેનાએ આ સંબંધમાં સેનાના જવાનોનો સંપર્ક કરવા માટે હેલ્પલાઈન નંબર પણ જારી કર્યો છે જેથી લોકોને મદદ મળી શકે. 
 
મણિપુરના હિંસા પ્રભાવિત વિસ્તારોમાં લોકોને મદદ પહોંચાડવા માટે સેના દ્વારા એક હેલ્પડેસ્કની સ્થાપના કરી  છે. આ હેલ્પલાઈન નંબર વધુમાં વધુ લોકો સાથે શેર કરવા અપીલ કરવામાં આવી છે જેથી લોકોને મદદ મળી શકે. આ હેલ્પડેસ્ક 2 અધિકારીઓ, 1 JCO અને 2 NCO દ્વારા સંચાલિત છે. આ ફોન નંબર 24*7 કાર્યરત રહેશે. 9387144346 (લેફ્ટનન્ટ કર્નલ દિનેશ, આસામ રેજિમેન્ટ), 0362124276 (JCO IC)

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

Health Tips: કેલ્શિયમની કમી હાડકાને બનાવી દેશે ખોખલા, આજથી જ શરૂ કરી દો આ ઉપાય

Modern Baby Girl Names- છોકરીઓના Modern નામ

Rice Facial: લગ્ન પહેલા દુલ્હનને આ 5 સ્ટેપની મદદથી ચોખાનું ફેશિયલ કરાવવું જોઈએ, અદ્ભુત ચમક આપશે

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments