Webdunia - Bharat's app for daily news and videos

Install App

મકરસંક્રાંતિ 2023- મકરસંક્રાંતિ ક્યારે છે? જાણો તારીખ, શુભ સમય અને મહત્વ

Webdunia
મંગળવાર, 27 ડિસેમ્બર 2022 (01:29 IST)
Makar Sankranti 2023:  મકરસંક્રાંતિ કે ઉત્તરાયણ ભારતમાં આ તહેવાર ઉજવવાનુ મહત્વ વધુ છે જેની ઉત્પત્તિ સ્થાનીક પરંપરા, વ્યક્તિ વિશેષ કે સંસ્કૃતિથી ન થઈને જેમનો ઉલ્લેખ વૈદિક ધર્મગ્રંથ, ધર્મસૂત્ર અને આચાર સંહિતામાં મળે છે.  એવા કેટલાક તહેવાર છે  અને તેમને ઉજવવાનો  અલગ નિયમ પણ છે.  આ તહેવારોમાં સૂર્ય-ચંદ્રની સંક્રાતિયો અને કુંભનુ વધુ મહત્વ છે. સૂર્ય સંક્રાતિમાં મકર સંક્રાંતિનુ મહત્વ જ વધુ માનવામાં આવ્યુ છે. માઘ મહિનામાં કૃષ્ણ પંચમીને મકર સંક્રાતિ દેશના લગભગ બધા જ રાજ્યોમાં જુદા જુદા સાંસ્કૃતિક રૂપથી ઉજવાય છે. આવો જાણીએ કે મકર સંક્રાતિના દિવસે કયા વિશેષ કાર્ય થાય છે. 
 
મકરસંક્રાંતિ 2023 મકરસંક્રાંતિનો તહેવાર દેશના દરેક ભાગમાં 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય ભગવાન ધનુરાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ દિવસે લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને દાન કરે છે. ભગવાન સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે.
 
મકરસંક્રાંતિના દિવસે, સૂર્ય ભગવાન 14 જાન્યુઆરીએ રાત્રે 08.21 કલાકે મકર રાશિમાં સંક્રમણ કરશે અને તહેવારની તારીખ શાસ્ત્રોમાં ઉદયા તિથિ અનુસાર નક્કી કરવામાં આવશે. તેથી, ઉદયા તિથિ અનુસાર 15 જાન્યુઆરી 2023 ના રોજ રવિવારના રોજ સંક્રાંતિ પર્વની ઉજવણી કરવી એ વ્યક્તિ માટે શુભ અને ફળદાયી માનવામાં આવે છે.
 
મકરસંક્રાંતિનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે દાન કરવાથી અનેકગણું ફળ મળે છે. સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણમાં જાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments