Webdunia - Bharat's app for daily news and videos

Install App

Garud Puran- મૃત્યુથી પહેલા જોવાવા લાગે છે એવા સંકેત, માત્ર આટલી શ્વાસ બાકી રહે છે

Webdunia
રવિવાર, 23 એપ્રિલ 2023 (18:17 IST)
મરતા પહેલા માણસને જોવા મળે છે એવા સંકેત 
 
- ગરૂડ પુરાણ મુજબ જ્યારે પણ કોઈ વ્યક્તિની મૃત્યુ નજીક આવે છે તેમની આંખની રોશની ઓછી થઈ જાય છે. તેમને પાસની વસ્તુઓ જોવાવા બંદ થઈ જાય છે. માનવુ છે કે વ્યક્તિ તેમના પાસે ઉભા યમદૂતને જોઈને ડરી જાય છે તેથી તેને કઈક જોવાતુ નથી. 
 
- જ્યારે મૃત્યુ નજીક હોય તો વ્યક્તિની સાંભળવા-બોલવાની ક્ષમતા ખત્મ થઈ જાય છે. તેમને ન તો કઈક સંભળાય છે અને ના તે કઈક બોલી શકે છે. જો વય્ક્તિ બોલવાની કોશિશ પણ કરે તો પણ તેમની સાફ શબ્દો નીકળી નહી શકાય છે. 
 
- વ્યક્તિને અરીસામાં તેમનો ચેહરો જોવાવા બંદ થઈ જાય છે. તેમના ચેહરા અરીસામાં વિકૃત દેખાય છે.અહી6 સુધે કે તેલ કે પાણીમાં પણ મરનારા વ્યક્તિને ચેહરો જોવાતો નથી. 
 
- જે લોકોએ ખરાબ કર્મ કર્યા હોય છે તેને મરતા સમયે ખૂબ કષ્ટ થાય છે. તેમજ જે લોકોએ સારા કર્મ કર્યા હોય છે તેમની શાંત અને સરળ મોત થાય છે. એવા લોકો ભગવાન કૃષ્ણની કૃપાથી સીધા શ્રીહરિના ચરણોમાં પહોંચે છે. 
(Edited By-Monica sahu) 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments