Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shradh paksha-પૂર્વજોને પ્રસન્ન કરવાના 10 અચૂક ઉપાય

Webdunia
રવિવાર, 1 સપ્ટેમ્બર 2019 (08:20 IST)
અમારા પૂર્વજ કે પિતૃ ઘણા પ્રકારના હોય છે. તેમાંઠી ઘણાએ તો બીજુ જન્મ લઈ લીધું હોય અને ઘણા પિતૃલોકમાં સ્થાન મેળવી લીધું છે. પિતૃલોકમાં સ્થાન મેળવતા દરેક વર્ષ શ્રાદ્ધ પક્ષમાં તેમના વંશજને જોવા આવે છે અને તે સમયે તે તેમને આશીર્વાદ આપે કે શ્રાપ આપીને ચાલ્યા જાય છે. આવો જાણીએ કે પિતૃને પ્રસન્ન કરવાના ઉપાય 
1. દરરોજ વાંચો હનુમાન ચાલીસા 
2. શ્રાદ્ધપક્ષમાં સારી રીતે કરો શ્રાદ્ધકર્મ
3. ગરીબ, વિકલાંગ કે વિધવાને આપો દાન 
4. વાંચો ગીતાના 7મા અધ્યાય કે માર્કણ્ડેય પિતૃ સ્તુતિ 
5. તેરસ, ચૌદશ, અમાવસ કે પૂર્ણિમાના દિવસે ગોળ ઘીની ધૂપ આપો. 
6. માંસ અને દારૂથી દૂર રહેવું અને મહિલાઓનો સમ્માન કરવું. 
7. ઘરનો વાસ્તુ યોગ્ય રાખો. 
8. કેસર કે ચંદનનો ચાંદલો લગાવો. 
9. ગુરૂ ગ્રહના ઉપાય કરવું. 
10.ગયામાં જઈને તર્પણ પિંડદાન કરવું. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

આગળનો લેખ
Show comments