rashifal-2026

દુનિયામાં સૌથી પહેલા શ્રાદ્ધ કોણે કર્યો હતો જાણો..

Webdunia
રવિવાર, 1 સપ્ટેમ્બર 2019 (00:56 IST)
હિન્દુ ધર્મમાં પિતૃપક્ષ એટલે  કે શ્રાદ્ધ પક્ષનો ખૂબ જ મહત્વનું છે. આ દિવસો પિતરોને યાદ કરાય છે અને તેમનાથી આશીર્વાદ લેવાય છે. ખૂબજ ઓછા લોકો જાણતા હશે કે દુનિયામાં સૌથી પહેલા શ્રાદ્ધ કોણે કર્યું હતું. મહાભારત કાળમાં, શ્રાદ્ધ વિશે ખબર પડી છે, જેમાં ભીષ્મ પિતામહએ  યુધિષ્ઠરને શ્રાદ્ધ વિશે વાત જણાવી છે. સાથે જ આ પણ જણાવ્યું કે શ્રાદ્ધની પરંપરા કેવી રીતે શરૂ થઈ અને ધીમે ધીમે લોકો સુધી પહોંચી 
ALSO READ: શ્રાદ્ધ પક્ષમાં ખાન-પાનની આ વાતોંની કાળજી રાખવી
સૌપ્રથમ, તેમણે ઉપદેશ આપ્યો: મહાભારત મુજબ, સૌથી પહેલા મહાતપસ્વી અત્રીએ મહર્ષિ નિમિને શ્રાદ્ધ વિશે ઉપદેશ આપ્યું હતું. ત્યારપછી મહર્ષિ નિમી શ્રાદ્ધ કરવું શરૂ કર્યો. મહર્ષિને જોઈ, અન્ય ઋષિ-મુનિએ પણ પૂર્વજોને ખોરાક આપવાનું શરૂ કર્યું. સતત શ્રાદ્ધનો ભોજન કરતા કરતા દેવતા અને પૂર્વજો સંપૂર્ણપણે સંતુષ્ટ થયા. 
ALSO READ: શ્રાદ્ધ પક્ષ - આ છે બ્રાહ્મણોને ભોજન કરાવવાની સાચી રીત
તેથી અગ્નિદેવ મહત્વ: અગ્નિદેવએ દેવતાઓને અને પૂર્વજોને કીધું હવે અમે બધા સાથે મળીને ભોજન કરીશ. મારી સાથે રહેવાથી તમારી અસ્વસ્થ રોગ પણ દૂર થશે . આ સાંભળીને બધા પ્રસન્ન થઈ ગયા. ત્યારથી, શ્રાદ્ધનો ભોજન પ્રથમ અગ્નિદેવને આપવામાં આવે છે. ત્યારબાદ દેવતાઓ અને પૂર્વજો આપવામાં આવે છે.
 
મહાભારત મુજબ, શ્રાદ્ધમાં  3 પિંડોનો વિધાન છે. પહેલો પિંડ જળમાં આપો. બીજો પીંડ ગુરૂજનને આપો અને ત્રીજો પિંડ અગ્નિને આપો.આનાથી માણસની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધપક્ષ દરેક વર્ષ ભાદ્રપદ શુકલપક્ષની પૂર્ણિમાથી લઈને અશ્વિન કૃષ્ણ પક્ષની અમાસ સુધી રહે છે. 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જો તમે સરસવનું તેલ અને મેથીનું દાણું એકસાથે ભેળવીને વાળમાં લગાવો તો શું થશે?

ભાત સાથે અદ્ભુત સ્વાદનો આનંદ માણો, શિયાળાની ખાસ વટાણાની કઢી બનાવો

Perfume Day 2026: એન્ટિ-વેલેન્ટાઈન વીક દરમિયાન પરફ્યુમ ડે કેમ આવે છે? તેની પાછળનો તર્ક જાણો.

Makhana Rabri Recipe- ડિનર ઝડપથી તૈયાર કરો ક્રીમી મખાના રબડી, મહેમાનો પણ રેસીપી માંગશે

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

વધુ જુઓ..

નવીનતમ

મોર બની થનગાટ કરે

Holashtak 2026: ક્યારથી છે હોળાષ્ટક ? આ આઠ દિવસ બિલકુલ ન કરશો આ ભૂલ નહિ તો આ ભૂલોથી પછતાશો

ફાગણ ફોરમતો આયો lyrics

આજે કે કાલે, અમાવસ્યા ક્યારે છે? જાણો શું કરવું અને શું ન કરવું? ઘણી બાબતો પર ખાસ ધ્યાન આપો.

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

આગળનો લેખ
Show comments