Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM modi - Video- સવારે 5 વાગ્યાથી શરૂ થઈ જાય છે મોદીની દિનચર્યા- મોદી વિશે તમે આટલી વાતો જાણો છો ?

Webdunia
શુક્રવાર, 14 સપ્ટેમ્બર 2018 (10:10 IST)
- પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે મારી દિનચર્યા સવારે પાંચ વાગ્યે જ શરૂ થઈ જાય છે. 
ચોક્કસ સમય પર મારી ઉંઘ ખૂલી પણ જાય છે. 
હુ આંટો મારવા જઉ છુ. પછી યોગ અને પ્રાણાયામ કરુ છુ. 
આ જ મને આત્મબળ આપે છે. 
તેમનુ માનવુ છે કે યોગને કારણે મને થાક..ઉંઘ અને ભૂખ વગેરેમાં ખૂબ મદદ મળે છે. યોગ પછી હુ જાતે સોશિયલ મીડિયા જોઈને ઈ-મેલ ચેક કરુ છુ અને જેને જવાબ આપવાનો છે તેને જાતે જ આપુ છુ. સવારે 7 વાગ્યા હુ પીએમઓ ઓફિસને સૂચનો આપુ છુ.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments