Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઇંદૌર- ધર્મગુરૂથી મળ્યા પછી પ્રધાનમંત્રી આજે દાઉદી બોહરા સમુદાયને કરશે સંબોધિત

ધર્મગુરૂથી મળ્યા પછી પ્રધાનમંત્રી આજે દાઉદી બોહરા
Webdunia
શુક્રવાર, 14 સપ્ટેમ્બર 2018 (07:51 IST)
દાઉદી બોહરા સમાજના ધર્મગુરૂ સૈયદના મુફદ્દીનથી મળવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઈંદૌર પહોંચશે. જિલ્લાધિકારી નિશાંત વરવડેએ જણાવ્યુ કે દાઉદી બોહરા સમાજના ધર્મગુરૂથી મળવા પ્રધાનમંત્રી 14 સેપ્ટેમ્બરને અહીં આવવાનો કાર્યક્રમ સંભવિત છે. તેના માટે જરૂરી તૈયારીઓ પૂરી કરી છે. 
 
તેણે જણાવ્યું કે સરકારી સ્તર પર સંકેત મળ્યા છે કે પ્રધાનમંત્રીના ઈંદૌર દોરા ખૂબ નાનું રહેશે. 
 
એક અંદાજ પ્રમાણે ઈંદૌરમાં દાઉદી બોહરા સમાજની જનસંખ્યા 35000ની આસપાસ છે. આ જનસંખ્યાના આશરે 40 ટકા ભાગ શહરના તે પશ્ચિમી ક્ષેત્રમાં વસાયેલો છે. 
 
શહરમાં તેમના 20 દિવસીય પ્રવાસના સમયમાં સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન ધાર્મિક પ્રવચન આપશે. તેની સાથે જ ત્રણ મસ્જિદના ઉદ્ઘાટન કરશે. પ્રવક્તાના મુજબ દાઉદી બોહરા સમાજના ધર્મગુરૂના દીદાર અને તેમના પ્રવચન સાંભળવા માટે 40 થી વધારે ક્ષેત્રના નજીક 1.7 લાખ લોકોના ઈંદૌર પહોંચવાની આશા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગરમીમાં પેટ માટે વરદાન બને છે આ મસાલો, ખાતા જ પેટની બળતરા અને એસિડિટી કરે છે દૂર

ગર્લફ્રેંડ બોયફ્રેંડ શાયરી - Girlfriend Boyfriend Shayari In Gujarati

Dustbin ની વાસે ઘરનું વાતાવરણ બગાડ્યું છે, આ કોફી હેક તમને મદદ કરી શકે છે

20 મિનિટમાં તૈયાર થઈ જશે આ પોટેટો-ક્રીમ ચિકન, વીકેન્ડ લંચમાં ચોક્કસ ટ્રાય કરો

આ કારણોને લીધે 40 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને વજન ઘટાડવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે

વધુ જુઓ..

નવીનતમ

Urvashi Rautela Mandir: જે મંદિર પર ઉર્વશી રૌતેલા કરી રહી છે દાવો શુ છે તેનો ઈતિહાસ ?

બ્રાહ્મણ પર હું ...' વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ અનુરાગ કશ્યપ મુશ્કેલીમાં, હવે માંગી માફી, કહ્યું- 'દીકરી અને પરિવાર...'

ગુજરાતી જોક્સ - લાઈટ જાય છે

ગુજરાતી જોક્સ - બબલૂ- પાપા દારૂડિયા કોને કહે છે

Kesari 2 X Review: 'બંધ મુઠ્ઠી એક કડા', ગુસ્સાથી લાલ કરી દેશે અક્ષય કુમારની ફિલ્મ

આગળનો લેખ
Show comments