Webdunia - Bharat's app for daily news and videos

Install App

પરિણીત મહિલાઓ માટે શા માટે જરૂરી છે સિંદૂર લગાવવું, જાણો 5 જરૂરી વાત

Webdunia
ગુરુવાર, 25 ઑક્ટોબર 2018 (08:54 IST)
બદલતા ફૈશન અને બીજી લાઈફના કારણે નવપરિણીત અને પરિણીત મહિલાઓ માથા પર સિંદૂર લગાવવાથી પરહેજ કરે છે. પણ શું તમે જાણો છો કે માથા પર લાગેલું સિંદૂર માત્ર ફેશન જ નહી તમારા જીવનનામાં પણ ખૂબ મહત્વ રાખે છે.. મહિલાના માથા પર લાગેલું સિંદૂર તમારી કિસ્મત બનાવી પણ શકે છે અને બગાડી પણ શકે છે. આવો જાણીએ કેવી રીતે.. 
માથા પર આ જગ્યાએ કદાચ ન લગાવવું સિંદૂર 
માન્યતા પ્રમાણે જે પણ મહિલા વચ્ચે માંગમાં સિંદૂર લગાવવાથી જગ્યા કિનાર પર સિંદૂર લગાવે છે, તેનો તેમના પતિની સાથે હમેશા ઝગડો રહે છે. 
છુપાવીને ન લગાવવું.
ધર્મ મુજબ જે મહિલા તેમના વાળમાં છુપાવીને સિંદૂર લગાવે છે, તેનો પતિનો માન સન્માન પણ લોકોથી હમેશા છુપાયેલો રહે છે. ખૂબ મેહનત પછી તેના પતિને સમ્માન નહી મળે છે. કદાચ આ કારણે કહેવાય છે કે સિંદૂર લાંબુ અને એવું હોવું જોઈએ જે બધાને જોવાય. 
 
સિંદૂરમાં હોય છે પારા 
વૈજ્ઞાનિકની માનીએ તો સિંદૂર લગાવવાથી આરોગ્યના ઘણા ફાયદા પણ હોય છે. આમ તો જ્યારે કોઈ છોકરીના લગ્ન હોય તો તેના પર ઘણી જવાબદારીઓ આવી જાય છે. જેના કારણે તેને ઘણી વાર તનાવ પણ થવા લાગે છે. જે માથાના દુખાવો અનિદ્રા જેવી સમસ્યાઓને જન્મ આપે છે. કહેવાય છે કે આ સમસ્યાઓથી બચવા માટે સિંદૂર લગાવવાથી સલાહ અપાય છે. સિંદૂરમાં રહેલ મિશ્રિત પારા મગજ માટે પણ ખૂબ લાભદાયક હોય છે. આ મગજને ઠંડું રાખવાની સાથે તનાવ નહી થવા દે છે. 
 કરચલીઓ નહી પડે 
સિંદૂરમાં પારા જેવી ધાતુ વધારે હોવાના કારણે ચેહરા પર જલ્દી કરચલીઓ નહી પડે છે સાથે જ તેનાથી સ્ત્રીના શરીરથી નિકળતી વિદ્યુતીય ઉત્તેજનાને નિયંત્રિત કરે છે.
 

મનને શાંત રાખે છે સિંદૂર 
વૈજ્ઞાનિક દ્ર્ષ્ટિથી જુઓ તો એક મહિલા જ્યારે સિંદૂર લગાવે છે તો તે સિંદૂર તેમના મનને શાંત રાખવામાં મદદ કરે છે. સિંદૂર રક્ત સંચારની સાથે યૌન ક્ષમતાઓને પણ વધારવાના કામ કરે છે. 
સિંદૂર 
માનવું ચેકે સિંદૂર લગાવતા સમયે જો કોઈ સુહાગન મહિલાના હાથથી સિંદૂરની ડિબિયા પડી જાય તો માનવું છે કે તેમના પતિને કોઈ રીતે હાનિ પહોંચશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

Diwali 2024 - દિવાળી છે પાંચ દિવસનો તહેવાર

Dhanteras 2024- ધનતેરસ પર મીઠું શા માટે ખરીદવુ, કરો આ ઉપાય

કાળી ચૌદસ ક્યારે ઉજવાશે, 30મી કે 31મી ઓક્ટોબર? જાણો ચોક્કસ તારીખ, મહત્વ અને ઉપાય

આગળનો લેખ