Webdunia - Bharat's app for daily news and videos

Install App

તનાવના ફાયદા પણ છે, જાણો 5 કારણ

Webdunia
ગુરુવાર, 23 મે 2019 (04:15 IST)
જો તમે પણ સાંભળતા રહો છો કે તનાવ આરોગ્ય માટે હાનિકારક છે પણ તમને આ જાણીને હેરાની થશે કે તનાવની થોડી માત્રા અમારા માટે ફાયદાકારી પણ સિદ્ધ થઈ  થઈ શકે છે વિશ્વાસ નહી તો જાણો 5 કારણ 
1. એક શોધ પ્રમાણી ઓછી માત્રામાં લીધેલ તનાવ, તમારા મગજ માટે નુકશાનદાયક નહી પણ ફાયદાકારી હોય છે. ઓછા સમયમાં તનાવા આરોગ્યની કોશિકાઓના નિર્માણ કરે છે અને તમારા સજગતાને વધારે છે. 
 
2. તનાવ તમારા માટે આ માટે પણ ફાયદાકારી છે, કારણકે આ તમારા મગજની કોશિકાઓને વિકસિત થવાના અવસર આપે છે. જેનાથી માનસિક ક્ષમતાઓમાં વૃદ્ધિ હોય છે. 
 
3. ઓછા સમયનો તનાવ મગજમાં એડરિનેલિન નિર્માણમાં સહાયક છે. જેનાથી તમારી ઉર્જાનો સ્તર સામાન્યથી વધારે થઈ જાય છે. આ સ્થિતિમાં તમે વધારે ઉર્જાવાન થાઓ છો. 
 
4. જ્યાં વધારે તનાવ તમારી પ્રતિરોધક ક્ષમતાને પ્રભાવિત કરે છે, તેમજ ઓછા સમયનો હળવું તનાવ અમારા ઈમ્યૂન સિસ્ટમને સક્રિય કરી અવાંછિત તત્વોથી રક્ષા કરે છે. 
 
5. તનાવનો અસર તમારી કાર્યક્ષમતા પર જરૂર પડે છે પણ ઓછા સમયનો તનાવ એડ્રિનલ નિર્માણ કરી ન માત્ર તમારું આત્મવિશ્વાસને વધારે છે. પણ સરસ અનુભવ પણ આપે છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments