Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો તમારે નિરાંતની ઉંઘ જોવતી હોય તો, આ ઉપાય છે તમારા માટે

Webdunia
ગુરુવાર, 23 મે 2019 (00:50 IST)
દિવસ દરમિયાનની ભાગદોડનો થાક ઉતારવા માટે જરૂરી છે રાતની નિરાંતની ઉંઘ. પરંતુ ખુબ જ ઓછા લોકો હોય છે જેમનો રાત્રે આવી ઉંઘ મળે છે. જો તમારે નિરાંતની ઉંઘ જોવતી હોય તો થોડીક નીચે આપેલી બાબતો પર અમલ કરી જુઓ... 
* સુતા પહેલાં તમારી પસંદગીનું કોઈ પણ એક ગીત સાંભળો. 
 
* સુવા માટેનો એક સમય નક્કી કરો. દરરોજ રાત્રે એક જ સમયે સુવાની આદત પાડો. 
 
* સુતા પહેલાં પોતાની પસંદગીનું કોઈ પણ એક પુસ્તક વાંચો. 
 
* સારી ઉંઘ લેવા માટે સુતા પહેલાં સ્નાન કરો. 
 
* હળવો વ્યાયામ કરો. 
 
* સુતા પહેલાં ખાંડવાળી વસ્તુઓ ન ખાશો અને કોફી કે ચાનું પણ સેવન ન કરશો. 
 
* શ્વસન સંબંધી વ્યાયામ કરો જેનાથી તમને માનસિક સંતોષ મળશે.

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments