Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના વાઇરસ : સુરતમાં કયા છે સંક્રમણના હોટસ્પૉટ?

Webdunia
શનિવાર, 27 જૂન 2020 (11:25 IST)
સુરત શહેરમાં કુલ 3997 કેસોમાંથી સૌથી વધુ 1001 કેસ કતારગામ ઝોનના છે, એવું સુરત મહાનગર પાલિકાની ગઈકાલની પ્રેસનોટ જણાવે છે. કતારગામ પછી સૌથી વધુ અસરગ્રસ્ત લિંબાયત ઝોન છે, જ્યાં કુલ કેસની સંખ્યા 935 થઇ છે.
 
કતારગામ અને લિંબાયત પછી વરાછા વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત છે. વરાછા એ ઝોનમાં કુલ 466 કેસ અને વરાછા બી ઝોનમાં કુલ 245 કેસ મળીને કુલ 711 કેસ અત્યાર સુધી નોંધાયા છે.
 
મહત્વનું છે કે સુરતમાં વરાછા અને કતારગામ વિસ્તાર સુરતના હીરાઉદ્યોગના અગ્રણી વિસ્તારોમાં આવે છે. સેન્ટ્રલ ઝોન એટલે કે જેને જૂના શહેરનો કોટ વિસ્તાર કહેવાય છે, ત્યાં 506 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. ઉધના ઝોનમાં 388 અને રાંદેર ઝોનમાં 265 કેસો અત્યાર સુધી નોંધાયા છે. સૌથી ઓછા 191 કેસ આઠવા ઝોનમાં નોંધાયા છે.
 
સુરત મહાનગરપાલિકાએ જાહેર કરેલી માહિતી પ્રમાણે 26 જૂને સુરત શહેરમાં 161 નવા કેસ નોંધાયા અને 3 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઉત્તરકાશીમાં મસ્જિદ તોડી પાડવાના વિરોધમાં હિંદુ સંગઠનના વિરોધમાં 27 લોકો ઘાયલ

ઓડિશામાં વાવાઝોડા 'દાના'ના કહેર વચ્ચે રાહત શિબિરમાં સારા સમાચાર! 1600 ગર્ભવતી મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો

જમ્મુ કાશ્મીરમાં બે સૈનિક, બે શ્રમિકનાં મૃત્યુ

Cyclone Dana landfall : ઓડિશાના ધામરા-ભીતરકણિકામાં લેન્ડફોલ દરિયાકાંઠે ટકરાયુ 'દાના' વાવાઝોડું, રસ્તાઓ ઉખડી ગયા

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

આગળનો લેખ
Show comments