Webdunia - Bharat's app for daily news and videos

Install App

બુધવાર ગણેશજીની પૂજામાં ધ્યાન રાખો આ વાતો

Webdunia
બુધવાર, 7 એપ્રિલ 2021 (00:44 IST)
1. બુધવારના દિવસ બુધને સમર્પિત છે. તે સિવાય જો આ દિવસે ભગવાન ગણેશની પણ પૂજા કરાય તો ખૂબ લાભની પ્રાપ્તિ હોય છે. પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. બુધવારના દિવસે આ ખાસ ઉપાય કરી તમારા જીવનમાં સકારાત્મકતા લાવી શકો છો. 
 
2. ગૌ સેવા-  ગાયને પૂજનીય અને પવિત્ર ગણાય છે. બુધવારનો દિવસ ગાય માતાને લીલી ઘાસ ખવડાવી જોઈએ. ગણાય છે કે ગૌ માતાની સેવાથી બધા દેવે-દેવતાઓની કૃપા બની રહે છે. 
 
3.  બુધ ગ્રહ દોષ- જો કુડળીમાં બુધ ગ્રહ દોષ છે તો બુધવારના દિવસે શ્રી ગણેશને મોદકનો ભોગ લગાવો. 
 
4. બુધ નીચ સ્થાનમાં - જો તમારી કુડળીમાં બુધ નીચ સ્થાનમાં બેસ્યા છે અને તે કારણે તમને ઘણી પરેશાનીઓનો સામનો કરવું પડી રહ્યું છે તો તમે જ્યોતિષથી કુંડળીના અભ્યાસ કરાવીને નાની આંગળીમાં પન્ના ઘારણ કરવું. 
 
5.  સિંદૂર- બુધવારે ગણેશજીને સિંદૂર ચઢાવવાથી લાભ હોય છે. 
 
6. દાન- મગ, બુધથી સંબંધિત કઠોણ છે. તેનું દાન કરવાથી બુધ ગ્રહના દોષ શાંત હોય છે. તેથી બુધવારના દિવસે કોઈ જરૂરિયાત અને ગરીબ માણસને મગના દાન કરવું. 
 
7. દૂબ- તે સિવાય બુધ ગ્રહના પ્રભાવને ઓછા કરવા માટે બુધવારે સવારે શૌચ-સ્નાન વગેરેથી પવિત્ર થઈને ગણેશજીના મંદિર જઈને દૂર્બા ચઢાવવાથી લાભ થશે. દૂર્વાની 11 કે 21 ગાંઠ ચઢાવી તો જલ્દી જ ગણેશજીની કૃપા થશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments