Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પોતાનું ઘર બનાવા ઈચ્છો છો તો આ ઉપાય તમારા માટે છે

પોતાનું  ઘર બનાવા ઈચ્છો છો તો આ ઉપાય તમારા માટે છે
, રવિવાર, 4 એપ્રિલ 2021 (11:24 IST)
જો તમે પણ ઈચ્છો છો કે તમારું પોતાનું ઘર હોય જયાં ભાદુ ન આપવું પડે તો જ્યાં મરજીથી રહી શકાય તો અજમાવો માત્ર આ 5 ઉપાય... આ ઉપાયોથી તરત જ તમારા ઘર ખરીદવાની શકયતા બનશે. કારણ કે રોટી, કપડા અને મકાન આ 3 અમારી જરૂરતો છે. રોટલી અને કપડા તો અમે સરળતાથી કરી લે છે પણ મકાન સરળતાથી નહી મળતું . આ ઉપાયથી તમારું ઘર બનાવાના રસ્તા સરળ થશે. 
 
* રોજ સવારે સ્નાન કરી ગણેશજીને એક લાલ ફૂલ ચઢાવો 21 દિવસ સુધી મંદિર કે ઘર પર ગણેશજીથી સમસ્યા માટે પ્રાર્થના કરો. 
 
* 5 મંગળવાર ગણેશ મંદિરમાં ગણેશજીને ઘઉં અને ગોળ ચઢાવો. 
 
* કોઈ પણ મંદિરમાં એક લીમડાની લાકડીનો ઘર બનાવીને દાન કરો. 
 
* મંગળવારે ગાયને મસૂરની દાળ અને ગોળ જરૂર ખવડાવો. 
 
* ઘરના પૂજા સ્થળમાં એક માટીના નાનકડું ઘર લાવીને તેને શણગારીને રાખો અને દર રવિવારે તેમાં સરસવના તેલનો દીપક  કરો અને દીપક પૂરું થતા કપૂર પ્રગટાવો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અજાણમાં પણ ન કરવું આ 2 મહિલાઓનો અપમાન, નહી તો બનશો પાપના ભાગી