Webdunia - Bharat's app for daily news and videos

Install App

Surya Grahan 2021 Upaay - સૂર્ય ગ્રહણ પછી ઘરમાં જરૂર કરો આ 7 કામ

Webdunia
ગુરુવાર, 10 જૂન 2021 (17:09 IST)
સૂર્ય ગ્રહણની શરૂઆત થઈ ચુકી છે. આ ગ્રહણ 1 વાગીને 42 મિનિટ પર લાગ્યુ અને સાંજે 6 વાગીને 41 મિનિટ પર આ પુરુ થશે. આજનુ આ સૂર્ય ગ્રહણ અનેક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યુ છે. કારણ કે આજે વટ સાવિત્રી વ્રત, જેઠ અમાવસ્યા અને શનિ જયંતી પણ છે. વર્ષનુ પ્રથમ સૂર્ય ગ્રહણ તમારા જીવનના દરે ક્ષેત્ર પર પ્રભાવ નાખશે. 
 
સૂર્યને ગ્રહોનો રાજા અને સકારાત્મક ઉર્જાનુ કેંદ્ર માનવામાં આવે છે. વાસ્તુ વિજ્ઞાન પૂર્ણ રૂપથી ઉર્જા પર જ આધારિત છે. સૂર્ય ગ્રહણ દરમિયાન સૂર્ય ઉર્જા અવરોધાય છે. વાસ્તુના કેટલાક ઉપાયો ગ્રહણના આ પ્રભાવથી બચી શકાય છે. આવો જાણીએ સૂર્ય ગ્રહણ દરમિયાન કરવામાં આવતા કેટલાક વાસ્તુ ઉપાયો વિશે 
 
સૂર્યને ગ્રહોનો રાજા અને સકારાત્મક ઉર્જા માનવામાં આવે છે. વાસ્તુ વિજ્ઞાન પૂર્ણ રૂપથી સૂર્ય ઉર્જા પર જ આધારિત છે. સૂર્ય ગ્રહણ દરમિયાન સૂર્ય ઉર્જા અવરોધાય છે. વાસ્તુના કેટલાક ઉપાયો 
 
ગ્રહણ દરમિયાન ઘર સાફ રહે. ત્યારબાદ મુખ્ય દ્વાર, રસોડુ અને બધી બારીઓની આસપાસ ગેરુથી સ્વસ્તિક ચિન્હ અંકિત કરો. સ્વસ્તિક ન બનાવી શકો તો ગેરુના કેટલાક ટુકડા જ ત્યા મુકી દો. 
 
ઘરના મઘ્યમાં એક હવન કુંડમાં હવનની બધી સામગ્રી નાખીને મુકી દો. ગ્રહણ પછી આ હવન સામગ્રી કોઈ મંદિરમાં મોકલાવી દો. 
 
ગ્રહણ દરમિયાન નીકળનરી કિરણો ખૂબ હાનિકારક હોય છે. ગ્રહણને ક્યારેય પણ ઉઘાડી આંખોથી જોવાનો પ્રયાસ ન કરો. આ માટે બનેલ વિશેષ ચશ્માનો જ ઉપયોગ કરો. 
 
રસોડની બધી દિશાઓમાં તુલસીના પાન નાખી દો. ઘરમાં બનેલા બધા ભોજન અને અનાજમાં પણ તુલસીના કેટલાક પાન નાખી દો. ગ્રહણ પુર્ણ થયા પછી આ બધા તુલસીના પાનને ખાવાની વસ્તુઓ અને અનાજમાંથી હટાવી દો. 
 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments