Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુરૂ પુર્ણિમા પર ચંદ્રગ્રહણ - રાશિ મુજબ આ વસ્તુનુ કરશો દાન તો થશે લાભ

ગુરૂ પુર્ણિમા પર ચંદ્રગ્રહણ - રાશિ મુજબ આ વસ્તુનુ કરશો દાન તો થશે લાભ
Webdunia
સોમવાર, 15 જુલાઈ 2019 (18:53 IST)
જુલાઈના રોજ લાગવાનુ છે. મંગલવારના દિવસે ચંદ્રગ્રહણ પર અનેક રાશિઓ પર પ્રભાવ પડશે. આ દરમિયાન લોકો કેટલાક સરળ ઉપાયો કરીને લાભ મેળવી શકે છે.  મુખ્ય વાત એ છે કે સતત બીજા વર્ષે ગુરૂ 
 
પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ લાગી રહ્યુ છે.  ગયા વર્ષે 27 જુલાઈના રોજ 3 કલાક 51 મિનિટનુ ગ્રહણ લાગ્યુ હતુ આ વખતે 2 કલાક 59 મિનિટનું ગ્રહણ છે. 
 
ચદ્રગ્રહણનો સમય - રાત્રે 1 વાગીને 31 મિનિટથી સવારે 4 વાગીને 30 મિનિટ સુધી 
 
ચંદ્રગ્રહણના દિવસે રાશિ મુજબ કરો આ વસ્તુનુ દાન 
 
મેષ રાશિ - આ રાશિના જાતકોએ ગ્રહણ પછી ગોળ અને દાળનુ દાન કરવુ જોઈએ  
વૃષભ રાશિ - આ રાશિના લોકો મંદિરમાં દહી, ખાંડનુ દાન કરી શકે છે. તેનાથી ઘરમાં સુખ શાંતિ આવશે. 
મિથુન રાશિ - મિથુન રાશિના જાતક ગાયને પાલક ખવડાવે  
કર્ક રાશિ - આ રાશિના લોકો શિવલિંગ પર દૂધ ચઢાવી શકે છે. તેમના પર ભંગવાન શંકરની કૃપા વરસશે 
સિંહ રાશિ - આ રાશિના લોકો તાંબાની વસ્તુ કે કેસરિયા વસ્ત્ર મંદિરમાં ચઢાવો 
કન્યા રાશિ - આ રાશિના જાતક કોઈ કન્યા કે કિન્નરને લીલા રંગની બંગડીઓનુ દાન કરવુ જોઈએ.
તુલા રાશિ - આ રાશિના જાતક અગરબત્તિનુ મંદિરમાં દાન કરી શકે છે. ભગવાનની કૃપા ઘર અને પરિવાર પર કાયમ રહેશે. image 10 
વૃશ્ચિક રાશિ - આ રાશિના લોકોએ હનુમાનજીના મંદિરમાં ઘી નુ દાન કરવુ જોઈએ  
ધનુ રાશિ - આ રાશિના જાતકોએ ચણાની દાન મંદિરમા પંડિતજીને દાનમાં આપે. અન્ન દેવતાની કૃપા કાયમ રહેશે. 
મકર રાશિ - આ રાશિના જાતકોએ કાળા તલનુ દાન કરવુ 
કુંભ રાશિ - આ રાશિના જાતકોએ જળમાં કોલસો ચઢાવવો. તેનાથી દુશ્મનોથી બચાવ થશે. 
મીન રાશિ - આ રાશિના જાતકોએ ગરીબ બાળકોને ફળનુ દાન કરવુ. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

Budhwar Na Upay: બુધવારે કરો આ ચમત્કારી ઉપાય, અભ્યાસમાં આગળ રહેશે બાળક, ધનની પણ નહી રહે કમી

સૂર્ય અને ચંદ્રગ્રહણના દિવસે જન્મેલા બાળકો કેવા હોય છે ? જાણો તેમના સ્વભાવ અને ભવિષ્ય વિશે

26 માર્ચનું રાશિફળ - આજે આ 2 રાશી પર રહેશે ગણેશજીની કૃપા, જીવનમાં આવતા વિધ્નો થશે દૂર

25 માર્ચનું રાશીફળ - આજે આ રાશિના જાતકોને કોઈ સારા સમાચાર મળશે

24 માર્ચન રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે ભોલેનાથની કૃપા

આગળનો લેખ
Show comments