Festival Posters

મૂલાંક 2 - જાણો મૂલાંક 2 વાળા લોકો માટે કેવું રહેશે વર્ષ 2019

Webdunia
મંગળવાર, 25 ડિસેમ્બર 2018 (17:07 IST)
તે વ્યક્તિ જેનો જન્મ કોઈ મહીનાની 2,11, 20 કે 29 તારીખે થયું છે તેનો મૂલાંક 2 થશે. અંક જ્યોતિષ ભવિષ્યવાણી 2019ના મુજબ મૂલાંક 2થી સંબધિત લોકો માટે આ વર્ષ ઔસત રહેવાના સંકેત આપી રહ્યા છે. આ વર્ષ નૌકરી, બિજનેસ અને શિક્ષા વગેરેમાં સારા પરિણામ મેળવવા માટે સખ્ત મેહનત કરવી પડશે. નૌકરીયાત અને બિજનેસ કરનાર લોકોને પ્રમોશન અને ધનલાભ માટે કેટલાક જુદા કરીને જોવાવું પડશે. કારણકે કાર્યક્ષેત્ર માં તમારી એવી આશા કરાશે અને સખ્ત પરિશ્રમથી તમને પદોન્નતિ અને આર્થિક લાભ થશે. તે છાત્ર જે કૉમ્પિટીશન પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેને આ વર્ષ તમારા અભ્યાસ પર વધારે એકાગ્રચિત થઈને ધ્યાન આપવું પડશે. યાદ રાખો આ વર્ષ શિક્ષામાં સારા પરિણામ માટે તમને ખૂબ મેહનત કરવી પડશે. વાત કરી જો લગ્ન અને પ્રેમ જીવનની તો, આ બાબતે આ વર્ષ તમારા માટે સારું સિદ્ધ થશે. જીવનસાથી કે પ્રિયતમની સાથે પ્રેમ અને લાગણી વધશે. આમ તો આ દરમિયાન તમારા પ્રિયતમની ભાવનાઓની કાળજી રાખવી. જો સંબંધમાં પહેલાથી તનાવ ચાલી રહ્યું છે તો આ વર્ષ જૂના મતભેદને ભુલાવીને સાથી સાથે પ્રવાસ પર જવુ. તેનાથી તમારા સંબંધમાં સુધાર થશે અને મજબૂતી આવશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

મિસ ફાયર કે મર્ડર ? 40 દિવસનાં લગ્નમાં એવું તો શું થયું ? ગુજરાત સાંસદનાં ભત્રીજા અને વહુ કેસમાં ટ્વિસ્ટ

પ્રજાસત્તાક દિન LIVE: કર્તવ્યના પથ પર આજે દુનિયા જોશે ભારતની તાકાત, PM મોદીએ દેશવાસીઓને આપી શુભકામના

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહીત 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને મળ્યો પદ્મ શ્રી એવોર્ડ

આગળનો લેખ
Show comments