Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ છે જન્માષ્ટમી ના અચૂક 12 ઉપાય , 1 પણ કરશો તો થશે ફાયદો

Webdunia
શુક્રવાર, 16 ઑગસ્ટ 2019 (09:28 IST)
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનું પર્વ છે. જ્યોતિષ મુજબ , જો આ દિવસ ભગવાન શ્રીકૃષ્ણ ને પ્રસન્ન કરવા માટે ખાસ ઉપાય કરાય તો માતા લક્ષ્મી 
પણ પ્રસન્ન થઈ જાય છે અને અને ભક્તો પર કૃપા વરસે છે. આ ઉપાય કરવાથી મનોકામના પૂર્તિ અને ધન પ્રાપ્તિના યોગ પણ બની શકે છે. તંત્ર શાસ્ત્ર મુજબ , કોઈ પણ સિદ્ધિ પ્રાપ્તિ કે મનોકામના પૂર્તિ માટે ચાર રાત્રિ સર્વશ્રેષ્ઠ છે. એમાંથી  જન્માષ્ટમી પણ એક છે. તંત્ર શાસ્ત્રમાં એને મોહરાત્રિ કહેવાય છે. 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati


સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments