Festival Posters

Instagram પર વેચાઈ રહી છે માણસની ખોપડીઓ, 70 લાખનું થયું વેપાર

Webdunia
સોમવાર, 22 જુલાઈ 2019 (15:13 IST)
સોશિયલ મીડિયા એક એવું પ્લેટફાર્મ છે જ્યાં તમે અજાણ લોકોથી મિત્રતા કરો છો અને તમારી વાતને દુનિયાની સામે રાખો છો. પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ હવે વેપાર માટે થવા લાગ્યું છે. સ્થિતિ આ થઈ ગઈ છે કે ફેસબુકના સ્વામિત્વ વાળા ફોટા શેયરિંગ એપ ઈંસ્ટાગ્રામ પર માણસની ખોપડીઓ વેચાઈ રહી છે. અને ધ્યાન રાખનારી વાત આ છે કે લોકો માણસની ખોપડી ખરીદી પણ રહ્યા છે. આવો જાણીએ 
 
મેડિકલ સાઈંસમાં થઈ રહ્યું છે ઉપયોગ 
ઈંસ્ટાગ્રામ પર માણસની ખોપડી વેચનાર વેપાર બ્રિટેનમાં તેજીથી ચાલી રહ્યું છે. બ્રિટેનની ન્યૂજ વેબસાઈટ દ સનના મુજબ આ માણસની ખોપડીની ખરીદી રિચર્જ અને મેડિકલ સાઈંસ માટે કરાઈ રહી છે. ખોપડીના સિવાય હાડકાઓ પણ વેચાઈ રહ્યા છે. 
 
માણસની ખોપડી અને ખોપડીની ખરીદ-વેચાણ પર નથી રોક 
જણાવીએ કે બ્રિટેનમાં માણસની હાડકાઓ અને ખોપડીઓની ખરીદ-વેચાણ પર કોઈ પાબંદી નથી. તેથી ઈંસ્ટાગ્રામ પર આ વેપાર તેજીથી આગળ વધી રહ્યું છે. ઈંસ્ટાગ્રામ પર પ્રોફાઈલ ચેક કર્યા પછી ખરીદાર વેચનારને મેસેજ કરે છે અને ત્યારબાદ તેની ડીલ હોય છે. અને ડિલીવરી ચાર્જની સાથે ખોપડીની ડીલીવર કરાય છે. 
 
કેટલાક મીડિયા રિપોર્ટ્સની માનીએ તો બ્રિટેનમાં ઑનલાઈન માણસની ખોપડી વેચવાનો વેપાર તેજીથી વધી રહ્યું છે અને પાછલા બે વર્ષમાં તેમાં ખૂબ વૃદ્ધિ થઈ છે. સ્ટૉકકહોમ યુનિવેસિટી દ્વારા 2017માં રજૂ એક રિપોર્ટમાં દાવો કરાયું હતુ કે બિજનેસ આશરે 40 લાખ રૂપિયાનો થઈ ગયું છે. જ્યારે હવે નવી રિપોર્ટની માનીએ તો આ બજાર 70 લાખ રૂપિયાનો થઈ ગયું છે. 
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રીના પહેલા દિવસે મખાનાની ખીર બનાવો, દેવી શૈલપુત્રીને અર્પણ કરો, રેસીપી નોંધી લો

Chaitra Navratri Recipe- વ્રતમાં બનાવો સાબૂદાણાનો ચેવડો

Eid Special Recipe- શીર ખુરમા

રોજ રાત્રે સૂતા પહેલા ચાવી લો એક ગ્રીન એલચી, દૂર થશે હેલ્થ સાથે જોડાયેલ અનેક સમસ્યાઓ

15 દિવસ સુધી ખાલી પેટ મેથીનુ પાણી પીવાથી શુ થશે ? અહી જાણી લો શરીર પર શુ અસર પડશે

વધુ જુઓ..

નવીનતમ

લગ્નના 20 વર્ષ પછી દિવ્યાંકા ત્રિપાઠીએ આપી ગુડ ન્યુઝ, પતિ વિવેક દહિયા સાથે શેર કરી સ્પેશ્યલ તસ્વીરો, ખુશીથી ઝૂમી ઉઠ્યા ફેંસ

ગુજરાતી જોક્સ - કેમ નાચી રહ્યા છે

ગુજરાતી જોક્સ - હવે લગ્ન નહીં કરી શકીએ.

ગુજરાતી જોક્સ - નોકરાણી

ભારતના આ મંદિરમાં ઢોસાને પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે; કારણ જાણીને તમને નવાઈ લાગશે

આગળનો લેખ
Show comments