Webdunia - Bharat's app for daily news and videos

Install App

India A Vs West indies A- ભારતએ પાંચમું વનડે જીત્યું, 4-1થી સીરીજ પર કબ્જો

Webdunia
સોમવાર, 22 જુલાઈ 2019 (14:33 IST)
ભારત એ ટીમએ વેસ્ટઈંડીજ એની સામે અંતિમ વનડે મેચમાં 8 વિકેટથી જીત હાસલ કરવાની સાથે 4-1થી સીરીજ કબ્જો કર્યું. એંટીહુઆમાં રમેલા અંતિમ વનડે મેચમાં 237 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતીય સલામી બેટસમેન ઋતુરાજ ગાયકવાડ અને શુભમન ગિલએ પ્રથમ વિકેટ માટે 110 રનની મુખ્ય ભાગીદારી 
કરી. ગિલએ 40 બૉલ પર આઠ ફોર અને ત્રણ સીક્સની મદદથી 69 રનની પારી રમી. પાચ મેચની ચાર પારીઓમાં 
 
ઋતુરાજએ 89 બૉલ પર 99 રન બનાવ્યા પણ 32મા ઓવરમાં કીમો પૉલની સામે આઉટ થઈને શતકથી ચૂકી ગયા. અય્યરએ 64 બૉલ રનની નૉટઆઉટની પારી રમી. પ્રથમ બેટીંગ કરતા વિંડીજ ટીમની તરફથી શેરફેન રદરફોર્ડએ 65 અને સુનીલ એંબ્રિસએ  61 રનની પારી રમી. ભારતની તરફથી તાજેતરમાં રાષ્ટ્રીય ટીમમાં જગ્યા બનાવનારી નવદીપ સૈની, રાહુલ અને દીપક ચાહરએ 2-2 વિકેટ લીધા. કુણાલ પંડ્યા, ખલીલ અહમદ અને અક્ષર પટેલને એક -એક સફળતા મળી 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments