Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં વાંસળી મૂકવાના 8 ફાયદા, તમે પણ જાણો

Webdunia
ગુરુવાર, 20 જૂન 2019 (04:19 IST)
* તમે નહી જાણતા હશો, વાંસળીને ઘરમાં મૂકવાના આ 8 ફાયદા વાંસળી ભગવાન શ્રીકૃષ્ણને બહુ પ્રિય છે. વાંસળી કૃષ્ણજીને પ્રિય હોવાના કારણે તેને પ્રકૃતિનો અનુપમ વરદાન છે. વાસ્તુ અને ફેંગશુઈ મુજબ વાંસળીને જો ઘર અને દુકાનમાં રખાય તો તેની ઘણા લાભ મળે છે. આવો જાણીએ... 
 
* જ્યોતિષ મુજબ વાંસળીનો ઉપયોગ જો સોચી વિચારીને કરાય તો અમે ઘણા પ્રકારના દોષોથી બચીએ છે. 
 
* વાંસળીના સંબંધમાં એક ધાર્મિક માન્યતા છે કે જ્યારે વાંસળીને હાથમાં લઈને હલાવાય છે તો ખરાબ આત્માઓ દૂર થઈ જાય છે. 
* અને જ્યારે વાંસળી વગાય છે તો એવી માન્યતા છે કે ઘરોમાં શુભ ચુંબકીય પ્રવાહ પ્રવેશ હોય છે. 
 
* ફેંગશુઈ વિદ્યા મુજવ વાંસળી ઘરમાં મૂકવી ખૂબ શુભ ગણાય છે. આ ઉન્નતિ અને પ્રગતિ બન્ને આપવામાં બહુ સહાયક છે. આ રીતે વાંસળી પ્રકૃતિનો એક અનુપમ વરદાન છે. 
 
* જો સોચી સમજીને તેનો ઉપયોગ કરાય તો દોષોના વગર કોઈ તોડ-ફોડના નિવારણ કરી અશુભ ફળથી બચી શકાય છે. 
* વાંસળી વાંસથી બનેલી હોય છે અને તેના છોડને દિવ્ય ગણાય છે. તેથી ઘરમાં વાંસળીનો પ્રયોગ કરી તેને ઘણા રીતે લાભ ઉઠાવી શકાય છે. 
 
* એવું માનવું છે કે જે માણસ તેમની નૌકરીથી પરેશાન રહે છે, વાંસળી તેની બધી મુશ્કેલીઓ સરળ કરી શકે છે. 
 
* જે માણસ ખૂબ મેહનત કર્યા પછી પણ તેમના ધંધામાં સફળતા હાસેલ નહી કરી શકી રહ્યા હોય તો તેના માટે વાસથી બનેલી વાંસળી ઉન્નતિ અને સમૃદ્ધિ બન્ને આપવામાં સક્ષમ છે. તેથી તેને ભગવાન શ્રીકૃષ્ણનો પૂજન કરતા તમારી દુકાનની અગાશી પર બે વાંસળી ચોંટાવી દો કે લટકાવી દો. આ ખૂબ જ સરળ ઉપાય છે જે તમને તમારા બિજનેસમાં ઉન્નરિના શિખર પણ લઈ જશે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments