Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો દિવાળી પર ગરોળી જોવાય તો આવું કરો...

Webdunia
રવિવાર, 27 ઑક્ટોબર 2019 (13:43 IST)
સામાન્ય રીતે જોવાયું છે  કે દિવાળી પર જ્યારે અમે સાફ સફાઈ કરે છે તો ઘણા-બધા જીવ-જંતુ પણ ચાલ્યા જાય છે. તે જંતુઓમાંથી એક છે ગરોળી . દીવાળી અને ગરોળીને લઈને એક એવું મત છે કે જો દિવાળીના દિવસે તમને તમારા ઘરમાં ગરોળી જોવાય તો તમારા ઘરમાં લક્ષ્મીની વર્ષા થાય છે. 
ગરોળીના કોઈ ખાસ સમય પર જોવાનો કે ધરતી કે શરીર પર પડવાનું ભવિષ્યની શુભ-અશુભ ફળોને સંકેત આપે છે. જો ગરોળી શરીરના કોઈ ખાસ ભાગ પર પડી છે, તેનાથી પણ ભવિષ્યની શુભ-અશુભતા સંકળાયેલી છે. 
 
ગરોળી જો દિવાળીની રાત્રે જોવાય તો તેને લક્ષ્મીના પ્રતીક ગણાય છે. એવું કહેવાય છે કે તેના આવવાથી વર્ષો માટે તે ઘર સુખ-સમૃદ્ધિને પ્રાપ્ત કરી લે છે. ગરોળીના એક પ્રયોગથી કેવી રીતે લાભ મળે તેના માટે અમે એક ટોટકા લાવ્યા છે. 
 
જ્યારે પણ તમને ઘરની દિવાર પર ગરોળી જોવાય તો તરત મંદિરમાં કે ભગવાનની મૂર્તિ પાસે રાખેલ ચોખા લઈ અને તેને દૂરથી જ ગરોળી પર છાંટી નાખો. આવું કરવાથી મનની કોઈ પણ ઈચ્છા મનમાં બોલી આ કામના કરો કે એ પૂરી થઈ જાય. એવું માનવું છે કે ગરોળી એક પૂજનીય પ્રાણી છે અને તેનું પૂજન કરવાથી ધન સંબંધી સમસ્યાઓનો અંત હોય છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

Diwali 2024 - દિવાળી છે પાંચ દિવસનો તહેવાર

Dhanteras 2024- ધનતેરસ પર મીઠું શા માટે ખરીદવુ, કરો આ ઉપાય

કાળી ચૌદસ ક્યારે ઉજવાશે, 30મી કે 31મી ઓક્ટોબર? જાણો ચોક્કસ તારીખ, મહત્વ અને ઉપાય

આગળનો લેખ
Show comments